1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના ક્રિકેટરને વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવો પડ્યો ભારે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી બાબર આઝમને ટીમમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, BCCIએ વિરાટ કોહલીને તેના ખરાબ સમયમાં છોડ્યો નહોતો પરંતુ તેને સપોર્ટ કર્યો હતો. […]

SCO સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે પાકિસ્તાન જશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદની બે દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હતી અને તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત […]

પાકિસ્તાનમાં પણ ભારતના ઉદ્યોપતિ રતન ટાટાની સિદ્ધીઓ-ઉપલબ્ધીઓની ચર્ચા

રતન ટાટાના મૃત્યુની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અખબાર 20 વર્ષ સુધી ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે કામ કરનાર રતન ટાટાના નિધન પર વિગતવાર લખ્યું. ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન વિશે તેમણે કહ્યું કે તેમનું 86 વર્ષની વયે અવસાન થયું છે. આ સંદર્ભમાં, તેણે ટાટા ગ્રુપ દ્વારા […]

ડો. જયશંકરની પાકિસ્તાન મુલાકાત દ્વિપક્ષીય વાટાઘાટો માટે નહીં પરંતુ બહુપક્ષીય કાર્યક્રમ માટે હશેઃ પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાને આગામી શાંઘાઈ ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની બાજુમાં ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતની શક્યતાને નકારી કાઢી છે. વિદેશ મંત્રી એસ જયશંકર IRA સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પાકિસ્તાનની મુલાકાત લેશે. વિદેશ મંત્રી જયશંકરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમની આગામી પાકિસ્તાન મુલાકાત દ્વિપક્ષીય વાટાઘાટો માટે નહીં પરંતુ બહુપક્ષીય કાર્યક્રમ માટે હશે. આ મુલાકાત મહત્વપૂર્ણ […]

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની ગુમાવવાનો ભય !

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભારતે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં. દરમિયાન મોહસિન નકવીના એક નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાને […]

પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરીઓની ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આતંકી ઘટનાઓની સાથે ગુનાખોરીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, દરમિયાન પીઓજેકેમાં કાશ્મીરીઓને શોધીને નિશાન બનાવીને તેમની હત્યા કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ લગાવ્યો છે. યુનાઈટે કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાન અને […]

ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી, 1971ના રોજ થઈ હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાઈ હતી. આ ફોર્મેટમાં ઘણા બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. જો આપણે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરીએ તો આમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના […]

પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટમાં 2 ચીની કામદારોના મોત

કરાંચીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરીમાં વધારો થયો છે. એટલું જ નહીં આતંકવાદીઓનું આક્કા ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી હુમલાનો ભોગ બની રહ્યું છે, જેથી હવે દુનિયાના વિવિધ મંચ ઉપર પોતે પણ આતંકવાદથી પીડિત હોવાના આંસુ સારે છે. દરમિયાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે ચીની કામદારોના મોત થયા છે અને ઓછામાં […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ મચાવ્યો હંગામો, સંસદને ઘેરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાનીમાં ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેલમાં બંધ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ ઇસ્લામાબાદમાં તેમના નેતાની જેલમુક્તિ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગણીની માંગણી કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે વિરોધીઓ પર ટીઅર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code