1. Home
  2. Tag "pakistan"

યોગી સરકાર પરવેઝ મુશર્રફના પરિવારની પ્રોપર્ટીની હરાજી કરશે

બાગપતના કોટાણામાં મુશર્રફના પરિવારની કરોડોની સંપત્તિ મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો ભાગલા વખતે મુશર્રફનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો લખનૌઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ચર્ચાનું કારણ છે. કોટાણા ગામના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સંબંધીના નામે નોંધાયેલી સંપત્તિની હરાજી કરવાનો યોગી સરકારે […]

રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન-બાંગ્લાદેશ બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહએ ઈન્ડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બેગુસરાયમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંક ઉપર નિર્ભર છે. તેમની સરકાર બનશે તેઓ બિહાર અને ઉત્તરપ્રદેશમાં શુક્રવારને રજા જાહેર કરી દેશે. તેમજ દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ […]

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકોના મોત

આ હુમલામાં 14 જેટલા સૈનિકો અને પોલીસ જવાનોના મોત અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર મારાયાં અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. સૈન્ય અને પોલીસ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાનની સૈન્યએ જણાવ્યું હતું કે લાસબેલા જિલ્લાના એક શહેર બેલામાં એક મુખ્ય હાઇવે પર […]

પાકિસ્તાનઃ પોલીસ ટીમ પર થયો રોકેટથી ઘાતકી હુમલો, 11ના મોત

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે માચા પોઈન્ટ પર બે પોલીસ વાન કાદવમાં […]

પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કિક્રેટ સ્ટેડિયમ નહીં હોવાનું PCBએ સ્વીકાર્યું

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પીસીબીએ તૈયારીઓ આરંભ PCBના અધ્યક્ષ નકવીએ ગદ્દાફી સ્ટેડિયમની મુલાકાત લીધી નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અને સ્ટેડિયમ વચ્ચે ઘણું અંતર છે. નકવીએ સ્વીકાર્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા સુવિધાઓ સુધારવાની જવાબદારી PCBની છે. તેમણે તાજેતરમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની મુલાકાત લીધી અને તેમણે […]

એમપોક્સ વાયરસની હવે પાકિસ્તાનમાં દસ્તક, ત્રણ દર્દીઓમાં સંક્રમણ જોવા મળ્યું

ત્રણેય દર્દી તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમપોક્સ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી જાહેર કરી નવી દિલ્હીઃ એમપોક્સ વાયરસે હવે પાકિસ્તાનમાં દસ્તક આપી છે. અત્યાર સુધી તેના કેસ માત્ર આફ્રિકામાં જ જોવા મળતા હતા પરંતુ હવે તે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહ્યા છે. એમપોક્સ ચેપનો પુષ્ટિ થયેલ કેસની જાણ કરનાર […]

પાકિસ્તાનનું વિલય થશે અથવા ખતમ થઈ જશેઃ CM યોગીનો દાવો

પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે પર આયોજીત કાર્યક્રમમાં રહ્યાં હાજર ભારતના ભાગલા માટે સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ‘પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે ઈશારામાં કહ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં ભળી જશે. વિભાજનના ભયાનક દિવસે મુખ્યમંત્રી […]

પાકિસ્તાનના એક રાજદ્વારીએ સોશિયલ મીડિયા ઉપર બાંગ્લાદેશના આંદોલનની તસ્વીર પોસ્ટ કરી?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ અને શેખ હસીના અંગે ભારતના વર્તમાન વલણ વિશે માહિતી આપી હતી. વિપક્ષ પણ કેન્દ્ર સરકારના સ્ટેન્ડ સાથે સહમત છે. બેઠકમાં હાજર રહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે જાતિઓ વચ્ચે સંઘર્ષ, 30 લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે હિંસા ભડકી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 30 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 145 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code