પંચમહાલઃ પાનમ જળાશયના પાણીથી સાત ગામના 11 તળાવો ભરાશે
અમદાવાદઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાને પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા મોરવા (હડફ) તાલુકાના કુલ સાત ગામોના 11 તળાવો પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે કુલ 1172 હેક્ટર વિસ્તારને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. જ્યારે આજુ બાજુના 60થી વધુ […]