પંજાબની એક શાળામાં 40 બાળકોની તબિયત લથડતા અફરતફરીનો માહોલ સર્જાયો
ચાંદીગઢ- પંજાબ ની એક શાળામાં અચાનક જ 40 બાળકોની તબિયત બગાડવાની ઘાટણ બની છે જેણે લઈને શાળામાં અફરતફરીનો માહોલ સર્જાયો છે આ મામલે મળતી વિગત અનુસાર બાળકોની તબિયત બગાડવાનું કારણ ભોજનને માનવામાં આવી રહ્યું છે . સંગરુર નજીક સરકારી મેરીટોરીયસ સ્કૂલમાં દૂષિત ખોરાક ખાવાથી 40 બાળકો બીમાર પડ્યા છે. બિમાર બાળકોને સિવિલ હોસ્પિટલ સંગરુરમાં સારવાર […]