1. Home
  2. Tag "Panjrapol"

સરકારે 500 કરોડની સહાય જાહેર કરી પણ ફદીયું ય આપ્યું નથી, ગૌ શાળા, પાંજરાપોળની હાલત કફોડી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ઘાસચારા અને પાણીની તંગીમાં આંકરો ઉનાળો પસાર કર્યો છે. સરકારે મહિનાઓ પહેલા પાંજરોપોળ અને ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. પણ આજસુધી સરકારે ફદીયું પણ આપ્યું નથી. બીજુબાજુ સરકારે સહાય જાહેર કર્યા બાદ પાંજરોપોળો અને ગૌ શાળાઓને દાનવીરો દ્વારા મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું […]

ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સહાય ન ચુકવાતા મામલતદારને કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર તરફથી સહાય ન મળતા  આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતાં સોમવારે ગૌશાળા અને પાંજરોપાળના સંચાલકો ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને […]

ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ગાયોના નિભાવ માટે વધુ સહાય આપવા રાજ્ય સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે. ત્યારે કોરોનાના કાળને લીધે દાતાઓ દ્વારા અપાતી સહાયમાં પણ ઘટાડો થતાં પાંજરોપોળ અને ગૌ શાળાઓના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે વધુ સહાય મળે તેવી માગણી કરી રહ્યા છે.ગાયના અધિકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code