1. Home
  2. Tag "parasottam rupala"

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

ગુજરાતઃ માછીમારોનું બે મહિનાનું વેકેશન, 31મી જુલાઈ સુધી માછીમારો દરિયો નહીં ખેડે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારો હવે તા. 31મી જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. આ અંગે મત્સ્યવિભાગે પરિપત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો છે. જેથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીંગ બોટ લંગારવામાં આવી રહી છે. પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં ફીશરીંગ બોર્ડ લંગારવામાં આવી છે. બે મહિના વેકેશન બાદ માછીમારો અષાઢી બીજના પાવન […]

માળિયા હાટીનામાં યોજાયેલ સંમેલનમાં 62 ગામના સરપંચનું ભાજપને સમર્થન

અમદાવાદ :વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમદાવાદ મુલાકાતે આવેલા ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કેજરીવાલ અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સાથે હવે જૂનાગઢના માળિયા હાટીનામાં સરપંચોનું સંમેલન યોજાયું. જેમાં 68માંથી 62 ગામના સરપંચોએ ભાજપને સમર્થન જાહેર કર્યું. સરપંચો અને મોટી સંખ્યા સાથે જોડાયેલા આગેવાનોનું વાજતે ગાજતે ભાજપમાં સ્વાગત કરાયું હતું. […]

પરશોત્તમ રૂપાલા 75 ઉદ્યમીઓના કોન્ક્લેવ અને 75 સ્વદેશી પશુધન જાતિઓના પ્રદર્શનમાં ઉદ્ઘાટન સત્રને સંબોધશે

પરશોત્તમ રૂપાલા 75 ઉદ્યમીઓના કોન્ક્લેવ અને 75 સ્વદેશી પશુધન જાતિઓના પ્રદર્શનમાં ઉદ્ઘાટન સત્રને સંબોધશે આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં ડૉ. એલ. મુરુગન અને ડૉ. સંજીવ કુમાર બાલ્યાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કોન્કલેવનું આયોજન કરી રહ્યું છે દિલ્હી:આવતીકાલે નવી દિલ્હીમાં આયોજિત 75 ઉદ્યોગ સાહસિકોના કોન્ક્લેવ અને 75 […]

નાના બાળકો ઉપરાંત યુવા વર્ગમાં પણ જંક ફૂડને કારણે કુપોષણ જોવા મળે છેઃ પરસોત્તમ રૂપાલા

અમદાવાદઃ કચ્છ જિલ્લા મધ્યે શરૂ થયેલ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના પ્રારંભ કાર્યક્રમના ત્રિદિવસીય સમારોહના દ્વિતીય દિવસે ભુજ આવેલા કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોતમ રૂપાલાએ કચ્છી લેઉઆ પટેલની સેવાકીય ભાવનાને બિરદાવી હતી. આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ બનેલી આધુનિક તબીબી સારવાર સમસ્ત કચ્છ જિલ્લાના લોકોને આર્શીવાદરૂપ બનશે એવી લાગણી વ્યકત કરી હતી. કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code