1. Home
  2. Tag "paresh dhanani"

રાજકોટની બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટની બેઠક પર કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાનું નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવારના નામની હજુ સત્તાવાર  જાહેરાત કરવામાં આવી નથી. જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતારશે. અગાઉ ના પાડયા બાદ પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું […]

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સોશ્યલ મીડિયા પર કરેલા વ્યંગનો ભાજપે આપ્યો જવાબ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પણ પ્રચારનું માધ્યમ બની રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ ‘X’ પર ભાજપ પર પ્રહાર કરતા એક કવિતા લખી હતી. ત્યારબાદ તેના જવાબમાં યજ્ઞેશ દવેએ […]

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

અમરેલીઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા-અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. આમ તેમણે મતદાન કરતા પહેલાં લોકોને અસહ્ય […]

કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]

વિજય રૂપાણી ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બન્યા છે: કોંગ્રેસ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ  હવે કોને રાજ્યનું સુકાન સોંપાશે તે અગે રાજકીય નેતાઓમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામાં અંગે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ […]

ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ નહીં અપાતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત રાજ્‍યમાં આજે પણ 31,41,231 કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન નહીં મળતું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમજ  કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણીમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવામાં આવતો હોવાનો […]

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના […]

ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીનઃ કોંગ્રેસ

કારકિર્દી ઈ-બુકનું વિમોચન વિસ્તરતી ક્ષિતિજ ધો-10 પછી શું ? અમદાવાદઃ કોંગ્રેસમાં “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય […]

ગુજરાત સરકારે વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતો સહિતના લોકોને 100 ટકા વળતર ચુકવવા માંગણી

અમદાવાદઃ રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીએ હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. એ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા […]

સી.આર.પાટીલની મુશ્કેલી વધીઃ રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી  હતી. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code