1. Home
  2. Tag "Parthivadeh"

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ગુરૂવારે કેજરીવાલ આવશે

વડોદરા :  હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ – વિદેશના તેમના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં સોખડા ખાતેના મંદિરે પહોંચ્યા છે, અને સ્વર્ગસ્થના પાર્થિવ દેહની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.  હરિધામ સોખડાના મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જોઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code