1. Home
  2. Tag "Passed away"

લખતરના રાજવી ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલાનું 96 વર્ષની વયે નિધન

લખતરની બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો, રાજમહેલથી નિકળેલી અંતિમયાત્રાની પાલખીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, લખતર અને થાનમાં શોકનો માહોલ છવાયો સુરેન્દ્રનગરઃ લખતર – થાનના છેલ્લા રાજવી નેક નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલાનું 96 વર્ષયની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતાં થાન અને લખતર તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ હતી. લખતરના રાજ મહેલ ખાતે નામદાર ઠાકોર સાહેબ […]

સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન, શનિવારે યોજાશે પ્રાર્થનાસભા

સિનિયર પત્રકાર, તંત્રી, લેખક અને વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે સાંજના 4થી 6 કલાક સુધી સિંધુભવન ખાતે રાખવામાં આવી છે. સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રદ્ધાંજલી પાઠવી […]

કાંકરેજઃ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી દેવલોક પામ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાઠામાં કાંકરેજ ખાતે આવેલા સુપ્રસિદ્ધ થળી મઠના મહંત શ્રી જગદીશપુરી ગુરુશ્રી હરિપુરી દેવલોક પામ્યાં છે. મહંત શ્રી જગદીશપુરીના નિધનથી ભક્તો ઊંડા શોકમાં ગરકાવ થયાં છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે તેમના અનુયાયીઓએ પ્રર્થના કરી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલએ […]

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું 69 ની ઉંમરે નિધન

નવી દિલ્હીઃ દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું 69 ની ઉંમરે નિધન થયું છે. અધ્યક્ષ બિબેક દેબરોયે દેશની આર્થિક નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરીને બિબેક દેબરોયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે સેવા […]

પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરને લીધે નિધન

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું 14 ઓક્ટોબરના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જેમાં મહેશ માંજરેકર, શ્રેયસ તલપડે, નિનાદ કામત અને નેહા પેંડસે સહિત હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીના ઘણા બધા સેલેબ્રિટી પહોંચ્યા હતા. આ અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે […]

CPI-M નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

લાંબા સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો નવી દિલ્હીઃ સીપીઆઈ-એમના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું નિધન થયું છે. યેચુરી 72 વર્ષની ઉંમરના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હી એઈમ્સના આઈસીયુમાં દાખલ હતા, અહીં તેમને […]

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે. હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર […]

ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન

અમદાવાદઃ ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું ગત મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી યુએસમાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે યુએસ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા ડૉ. નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, ડૉ. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી […]

ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન, દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રભાત ઝાનું શુક્રવારે નિધન થયું છે. તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પ્રભાત ઝા મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા. પ્રભાત ઝા ઘણા સમયથી બીમાર હતા. પ્રભાત ઝાને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમના કારણે એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.થોડા દિવસો પહેલા, તેમને એરલિફ્ટ કરીને દિલ્હીની એક હોસ્પિટલમાં […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code