1. Home
  2. Tag "Passed away"

પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ […]

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા. સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ […]

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર

દ્વારકાઃ જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે રવિવારે નિધન થતા સાધુ સમાજ અને તેમના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. શંકરાચાર્ય સ્વરૂપાનંદજીને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ઘણા સમયથી બીમાર હતા. તેમની […]

અમદાવાદમાં જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહનું નિધન

અમદાવાદ­ : ગુજરાતમાં બાંધકામના વ્યવસાય સાથે સંકલાયેલા જાણીતા બાલાજી ગ્રુપના સંચાલક આશિષ શાહનું નિધન થયું હતું. જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યુની બીમારીમાં નિધન થતા બિલ્ડર લોબીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ટ્રીમ મીડિયા ગ્રુપના ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ પણ શ્રદ્ધાંજલી પાઠવીને શાહ પરિવારને આ દુઃખની […]

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન, હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિંજો આવેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન […]

કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન, વતનમાં કાલે અગ્નિ સંસ્કાર કરાશે

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિસ જોશિયારાનું આજે 69 વર્ષની વયે નિધન થયું હતું. ડો. જોશિયારાબે મહિનાથી કોરોના સંક્રમિત હતા. ભાજપના ધારાસભ્ય  ડો.આશાબેન પટેલના નિધન બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. ડો.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત થયા બાદ એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર […]

મુંબઈ સમાચારના ડાયરેક્ટર મનચેરજી કામાનું નિધનઃ રિવાઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ દેશમાં સૌથી જુના ન્યૂઝ પેપર મુંબઈ સમાચારના નિર્દેશક મનચેરજી નુસેરવાનજી કામાનું આજે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. મુંબઈ સમાચારના મનચેરજી નુસેરવાનજી કામાના નિધન ઉપર જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. અખબારી જગતમાં […]

સિંગર અરિજિત સિંહની માતાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાલી રહી હતી સારવાર

કોલકતાની હોસ્પિટલમાં થયું નિધન થોડા દિવસોથી હોસ્પિટલમાં હતી દાખલ કોલકતાઃ જાણીતા સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે કોલકતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોથી ECMO પર હતા અને તેની હાલત પણ નાજુક હતી. ગુરુવારે સવારે  તેમનું અવસાન થયું હતું. અરિજિત […]

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code