1. Home
  2. Tag "patients"

હોમિયોપેથીક દવા માટે કેમ લોકો પ્રેરાઈ રહ્યા છે? આ છે તે પાછળના કારણો

હોમિયોપેથિક દવા તરફ કેમ લોકો પ્રેરાઈ છે? આ છે તે પાછળના કારણ જાણો કે હોમિયોપેથિક દવા બીજી દવાથી કેવી રીતે છે અલગ આજના સમયમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તે લોકો હોમિયોપેથીક દવા તરફ વધારે આકર્ષાય છે અને તે દવાનો ઉપયોગ કરવાનું વિચારતા હોય છે. આ પાછળના અનેક કારણ છે પણ પહેલું કારણ […]

રાજકોટમાં ડોક્ટરો હડતાલ પણ ઉતર્યા,દર્દીઓની તકલીફ વધી

રાજકોટ શહેરમાં ડોક્ટરની હડતાળ દર્દીઓની તકલીફ વધી સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય રાજકોટ :રાજકોટમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણકારી અનુસાર 200થી વધારે ડોક્ટર અત્યારે હડતાળ પર જતા રહ્યા છે અને દર્દીઓને સામાન્ય સારવાર પણ મળી રહી નથી. આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે તેમની કેટલીક […]

રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓને કોવિડના દર્દીઓથી અલગ હોસ્પિટલમાં રખાશે, સરકારનો નિર્ણય

અમદાવાદઃ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનને લધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો કોરોનાના કપરા કાળને યાદ કરીને ફરીવાર તો કપરો કાળ નઙી આવે ને? એવો ભય વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન જામનગરમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા દર્દીની જાણકારી મળતા જ ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દીધી છે. ઓમિક્રોનના કારણે હજુસુધી ભલે મોટી સંખ્યમાં […]

ગુજરાતમાં બેવડી ઋતુથી વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના આગમન સાથે ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે રાત્રે ઠંડી અને બપોરના ટાણે થોડી ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. તેના લીધે રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. બીજી તરફ કોરોના ધીરે ધીરે માથુ ઉચકી રહ્યો […]

ગુજરાતમાં “PMJAY-મા” યોજના અંતર્ગત 35 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધોઃ નીતિન પટેલ

અમદાવાદઃ રાજ્યનો આરોગ્ય વિભાગ એટલો મોટો છે કે, રાજ્યનો એકપણ નાગરિક એવો નહી હોય કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લીધો ન હોય એનું ઉત્તમ ઉદાહરણ કોરોનાના કપરા કાળમાં આરોગ્ય કર્મીઓએ કરેલું વેકસીનેશન છે. તેમ ગાંધીનગર ખાતે PMJAY માં યોજનાના ૧૦ મા વર્ષમાં પ્રવેશ અંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દેશભરના ગરીબ-મધ્યમ વર્ગના […]

અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીએ 200થી વધુ દર્દીઓને ટેલિમેડિસિન આપીને કોરોનામાંથી સાજા કર્યા

અમદાવાદઃ કોરોના કાળમાં અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ ટેલિમેડિસીન આપીને કોરોનાના દર્દીઓને સારવાર કરી રહ્યા છે. ડો. સોલંકી સાથે બીજા 5 ડોક્ટર પણ જોડાયેલા છે. તેમણે અત્યાર સુધી 200 જેટલા કોરોનાના દર્દીઓને ટેલિમેડિસિનથી સાજા કર્યા છે. અમદાવાદ પશ્વિમના સાંસદ ડો. કિરીટ સોલંકી અને તેમની પેનલના ડોક્ટર દર્દીઓને ટેલિમેડિસિન મારફતે સલાહ આપીને મદદ કરે છે. આ […]

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ટાસ્કફોર્સની રચના

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી સરકારે રાહત અનુભવી હતી ત્યાં જ હવે રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો વધી રહ્યા હોવાથી સરકાર ચિંતિત બની છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલને મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટેના ઇન્જેક્શનનો LG હોસ્પિટલથી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં હતા, અને […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં […]

અમદાવાદમાં નરોડાના એક બિલ્ડીંગમાં આગઃ કોવિડ હોસ્પિટલના દર્દીઓને SVPમાં ખસેડાયા

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના લીધે દાડધામ મચી ગઈ હતી.. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.આ બનાવને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code