1. Home
  2. Tag "patients"

ભારતમાં ઓછા ખર્ચે દર્દીઓની થશે સારવાર,સામાન્ય માણસ પણ કરોડોની દવાઓ ખરીદી શકશે

દિલ્હી: ભારતમાં ગંભીર રોગોની સારવાર ખૂબ ખર્ચાળ છે. સામાન્ય રોગો માટે પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તગડું બિલ આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિએ હેલ્થ ઈન્સ્યોરન્સ ન લીધો હોય તો સામાન્ય માણસ માટે હોસ્પિટલ અને ડોક્ટરનું બિલ મોટી સમસ્યા બની જાય છે. પરંતુ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીથી સામાન્ય […]

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત […]

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા,આટલા દર્દીઓના થયા મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 119 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર 5.5 ટકા નોંધાયો છે. સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 20,40,115 લોકો સંક્રમિત થયા છે. એવું કહેવામાં […]

દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું,ગઈકાલની સરખામણીમાં 40 ટકા નવા કેસ,29 દર્દીઓના મોત

દિલ્હી : ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 9,629 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.49 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 63,380 થી ઘટીને 61,013 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, […]

કોરોના બન્યો બેકાબૂ,દિલ્હીમાં પોઝિટિવ રેટ 20%,મહારાષ્ટ્રમાં 926 દર્દીઓ મળી આવ્યા

દિલ્હી : ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કોરોના અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવાની સૂચના પણ આપી હતી. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 […]

આ દર્દીઓને વટાણા ખાવા પડશે ભારે,સ્વાસ્થ્ય સમસ્યાઓ વધશે

લીલા વટાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આમાં પ્રોટીન, એમિનો એસિડ, વિટામિન-ડી, ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં લીલા વટાણામાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે જેમ કે બટેટા વટાણા, વટાણા પનીર, વટાણા મશરૂમ વગેરે.પરંતુ લીલા વટાણાને વધુ માત્રામાં ખાવાથી […]

ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં આટલો વધારો,ધ્યાન રાખવું જરૂરી

ગુજરાતમાં આમ તો લોકો ખાણીપીણીના શોખીન હોય છે પણ જ્યારે પણ વાત આવે પોતાના સ્વાસ્થ્યની તો એમા દરેક લોકો થોડા ઓછા કાળજી સાથે રહેતા હોય છે. આવામાં ખાસ કરીને વાત કરવામાં આવે ડાયાબિટિસના દર્દીઓની તો ગુજરાતમાં તો આ બીમારીથી હેરાન થતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 […]

દિલ્હીમાં ડેન્ગ્યુંનો કહેર,હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

વરસાદથી દિલ્હીમાં ડેન્ગ્યુનો ભય દર્દીઓમાં ચાર ગણો વધારો પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો દિલ્હી:રાજધાનીમાં પડેલા વરસાદને કારણે ડેન્ગ્યુંના કેસમાં વધારો થયો છે.દિલ્હીમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના લગભગ ચાર ગણા કેસ નોંધાયા છે. MCD રિપોર્ટ અનુસાર, 21 થી 28 સપ્ટેમ્બરની વચ્ચે 412 નવા કેસ નોંધાયા હતા, જે તેના પ્રથમ સપ્તાહમાં 129 કેસ કરતાં લગભગ […]

ગુજરાતમાં ડાયાબીટીસના દર્દીઓમાં થયો બમણો વધારો, હાઈપર ટેન્શનના દર્દીઓ પણ વધ્યાં

અમદાવાદઃ ડાયાબીટિસના રોગને રાજરોગ ગણવામાં આવતો હોય છે. એટલે કે એવું કહેવાય છે કે, ખાવાના અને ખાસ કરીને વધુ પ્રમાણમાં ગળ્યુ ખાવાવાળાને ડાયાબીટિસ થતો હોય છે. જોકે ઘણા લોકોનું એવું પણ માનવું છે. કે. વધારે પડતા ટેન્શન કે ચિંતાને લીધે પણ ડાયાબીટિસ થતો હોય છે. જ્યારે તબીબો પણ અલગ મત વ્યક્ત કરતા હોય છે. ગુજરાતમાં […]

હોમિયોપેથીક દવા માટે કેમ લોકો પ્રેરાઈ રહ્યા છે? આ છે તે પાછળના કારણો

હોમિયોપેથિક દવા તરફ કેમ લોકો પ્રેરાઈ છે? આ છે તે પાછળના કારણ જાણો કે હોમિયોપેથિક દવા બીજી દવાથી કેવી રીતે છે અલગ આજના સમયમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તે લોકો હોમિયોપેથીક દવા તરફ વધારે આકર્ષાય છે અને તે દવાનો ઉપયોગ કરવાનું વિચારતા હોય છે. આ પાછળના અનેક કારણ છે પણ પહેલું કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code