1. Home
  2. Tag "pavagadh"

પાવાગઢઃ મહાકાળી માતાજી મંદિરના શિખર ઉપર પાંચ સદી બાદ ધ્વજા ફરકાવાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર આજે પાંચ સદી બાદ અને આઝાદીના 75 વર્ષ પઢી ધ્વજા ફરકતી થઈ હતી. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શ્રી કાલિકા […]

દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ પાવાગઢમાં માતાજીની પીજા-અર્ચના કરી મહાકાળી માતાજીના મંદિરમાં ધ્વજારોહણ કર્યું અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાવાગઢ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સદીઓ બાદ પાવાગઢ મંદિરના શિખર […]

પાવાગઢના મહાકાળી મંદિરની કાયાપલટ, સોનાથી મઢેલા શિખર પર ધ્વજા ચડાવશે PM મોદી

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18મીને શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાત લીધા બાદ યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે. સુપ્રસિદ્ધ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ […]

યાત્રાધામ પાવાગઢમાં નીજ મંદિર સુધી ડુંગરના પથ્થરો કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરાશે

વડોદરાઃ  પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને જતાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગર કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ઘણાબધા યાત્રિકો ડુંગર પર પગથિયા ચડીને દર્શને જઈ શક્તા નથી. રોપ-વેમાં પણ યાત્રિકોની સારી એવી ભીડ રહેતી હોય છે. આથી લિફ્ટની સુવિધા ઊભી કરવામાં […]

પાવાગઢના માચીમાં ખોદકામ દરમિયાન પૌરાણિક તોપગોળાં અને લોખંડના નાળચા મળી આવ્યા

પાવાગઢ:  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી ગયાા હતા અને ખોદકામની કામગીરી અટકાવી સંશોધન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે માચીમાં હાલમાં મોટાપાયે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન માંચીમાં ચોક બનાવવાની કામગીરી માટે ખોદકામ કરાઈ […]

નવરાત્રીઃ-આસો સુદ આઠમના દિવસે પાવાગઢ શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો

પાવગઢમાં આઠમના દિવસે ભક્તોની ભીડ લાખો લોકો માતાના દર્શનાર્થે આવ્યા 2 લાખ જેટલા શ્રધ્ધાળુંઓએ દર્શનનો લાભ લીઘો વડોદરાઃ- દેશમાં નવલી નવરાત્રીનો મહિલા પૂર્ણ થવાને આરે છે,ત્યારે માતાના દર્શન માટે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો થઈ રહ્યો છે, ગુજરતાના સુપ્રસિદ્ધ યાત્રાઘામ અવા પાવગઠ શક્તિપીઠ ખાતે લાખો શ્રદ્ધાળુંઓએ હાજરી આપી માતાના દર્શન કરવાનો લ્હાવો લીધો છે, […]

નવરાત્રી દરમિયાન પાવાગઢમાં તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ

વડોદરાઃ નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર અને પાવાગઢમાં મહાકાળીના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલ ગુરૂવારથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર […]

યાત્રાધામ પાવાગઢમાં ભારે પવનને લીધે રોપવે બંધ કરાતા રિફન્ડ લેવા લોકોએ હોબાળો કર્યો

વડોદરાઃ યાત્રાધામ પાવાગઢમાં અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવી રહ્યા છે. ઘણા યાત્રાળુંઓ રોપ-વેમાં બેસીને ડુંગર પર જઈને દર્શને જતાં હોય છે. પાવાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સાવચેતી સલામતીના ભાગરૂપે બપોરે 2 વાગ્યે ઉડ્ડન ખટોલા બંધ કરવાની ફરજ પડી હતી. એક સમયે રોપવેમાં રિટર્ન ટિકિટ લઇ ઉપર પહોંચેલા યાત્રીઓને પરત ફરતા રોપવે બંધ હોવાનું જાણવા મળતા યાત્રાળુઓ […]

પાવાગઢઃ રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે રોપ-વેમાં બેસવા ખિસ્સામાંથી 170 ખર્ચવા પડશે

વડોદરા :  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ,  ગિરનાર  અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રવિવારે દાઢ લાખ યાત્રાળુઓ ઉમટી પડ્યાઃ માસ્ક વિનાના ભાવિકો જોવા મળ્યા

  વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખૂલી ગયા છે, જેમાં આજે રવિવાર જાહેર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા. આશરે દોઢ લાખ જેટલા ભાવિકો એકઠા થઈ જતાં સોશ્યલ ડિસ્ટન્સના ઘજીયા ઉડ્યા હતા. મોટાભાગના યાત્રિકા માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code