1. Home
  2. Tag "PCB"

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે આઈસલેન્ડએ ઈચ્છા વ્યક્ત કરી, પાકિસ્તાન ઉપર કર્યા કટાક્ષ

નવી દિલ્હીઃ વર્ષ 2025માં આઈસીસી ચેમ્પિયનન્સ ટ્રોફી યોજાશે અને આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન કરે તેવી શકયતા છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા અત્યારથી જ આઈસીસી ઉપર ભારત મામલે દબાણ લાવવામાં આવી રહ્યું છે. દરમિયાન આ ટૂર્નામેન્ટ અન્ય સ્થળે રમાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે હવે આઈસલેન્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરીને […]

વર્લ્ડકપ: પાકિસ્તાનના બોલર હારિસની બોલિંગમાં હરિફ ટીમના ખેલાડીઓએ બનાવ્યા ઢગળો રન

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનનો દેખાવ ખુબ ખરાબ રહ્યો છે. જેથી પાકિસ્તાનની જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફએ વર્લ્ડકપમાં આશા ઉપર ખરો ઉતર્યો નથી. તેની બોલિંગ ઉપર હરિફ ટીમના બેસ્ટમેન સરળતાથી રન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર વિકેટ […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરએ મને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતુંઃ દાનિશ કાનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ PCB પર ફરી એકવાર ગંભીર આક્ષેપ કર્યા છે. કનેરિયાએ પીસીબી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ મિત્રતાના આધારે બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે, મને જે વખતે અમારી ટીમના કોઈપણ ખેલાડીએ સપોર્ટ કર્યો નથી. એટલું જ નહીં, શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો હતો અને મારા […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

વર્લ્ડ કપને રમવા ટીમ મોકલવી કે કેમ તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર લેશેઃ નજમ સેઠી

નવી દિલ્હીઃ એશિયા કપ 2023નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ છ ટીમો ભાગ લેશે. હાઇબ્રિડ મોડલને મંજૂરી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો એશિયા કપમાં રમવાની છે, પરંતુ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવામાં […]

પાકિસ્તાન વર્લ્ડકપ રમશે કે કેમ ? આઈસીસીએ પીસીબી પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ના આયોજનને લઈને છેલ્લા કેટલાક સમયથી મામલો ગુંચવાયેલો છે. એશિયા કપ 2023નું પાકિસ્તાનમાં આયોજન થવાનું છે પરંતુ સુરક્ષાના કારણે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યો છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વર્લ્ડકપ 2023 રમવા માટે ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મામલો ગુંચવાયો છે. દરમિયાન આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ […]

પાકિસ્તાનમાં અસ્થિરતાને પગલે એશિયા કપ ન્યૂટ્રલ સ્થળ પર રમાવવો જોઈએઃ પાક.ના પૂર્વ ક્રિકેટરનો મત

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ લેગ સ્પિનરનું કહેવું છે કે રાજકીય બાબતોના કારણે પાકિસ્તાનમાં આ સમયે સ્થિતિ સારી નથી, જેના કારણે એશિયા કપ 2023નું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી […]

એશિયા કપ મામલે PCBના નઝમ સેઠીએ BCCIના જય શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને હવે એશિયા કપનું આયોજન કરવાની તક છીનવાઈ ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નઝમ સેઠી હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાતની ઈચ્છા રાખી રહ્યાં છે. સેઠી આ વર્ષે એશિયા કપના આયોજનને લઈને વાત કરવા માંગે છે. દુબઈમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20નું ઉદ્દઘાટન […]

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં રાજકીય ઉથલપાથલઃ રમીઝ રાજાએ PCB સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ નવા મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે પીસીબીના અધ્યક્ષ તરીકે નજમ સેઠીની નિમણૂક એક રાજકીય ચાલ છે. તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. રમીઝે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આખું બંધારણ માત્ર […]

PCIના ચીફ રમિઝ રઝાનો ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપના નામે BCCIને ડરાવવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ગોઠવતું નથી, જો કે, દુનિયાના અન્ય દેશના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટીમ સામે ટકરાવવા તૈયાર છે. બીસીસીઆઈએ પાકિસ્તાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code