1. Home
  2. Tag "Peace"

મધ્ય પૂર્વમાં શાંતિ વચ્ચે સોના-ચાંદીમાં તેજી, એક ટકા સુધીનો વધારો નોંધાયો

મુંબઈ, 27 જુલાઈ 2026: મુંબઈના વાયદા બજારમાં સોમવારે સોના અને ચાંદીના પ્રારંભિક કારોબારમાં મજબૂત તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર વૈશ્વિક પરિબળો અને ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે બંને કિંમતી ધાતુઓમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે. સવારે 9:45 વાગ્યે સોનું રૂ. 907 એટલે કે 0.63% વધીને Rs 1,44,013 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું […]

હિંદ મહાસાગરમાં શાંતિ અને સ્થિરતાની સૌથી મોટી ગેરંટી ભારત છે: રાજનાથ સિંહ

વિશાખાપટ્ટનમ, 11 જુલાઈ 2026: દેશના દરિયાઈ હિતોની સુરક્ષામાં ભારતીય નૌસેનાની ભૂમિકાની પ્રશંસા કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની સૌથી મોટી જવાબદારી ભારત ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી રહ્યું છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે સ્વદેશી પ્રોજેક્ટ-17એ હેઠળ બનેલા છઠ્ઠા અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’ ને ભારતીય […]

ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

નવી દિલ્હી, 13 જૂન 2026: India and Bangladesh border ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ વચ્ચે 57મી ડાયરેક્ટર જનરલ-સ્તરીય સરહદ સંકલન પરિષદ 8 થી 11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. કોન્ફરન્સમાં, બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત […]

ફક્ત 5 મિનિટ, અને કલાકો પસાર થઈ જાય છે

ડિજિટલ મીડિયા કેવી રીતે આપણી ભાવનાઓ અને રોજિંદા જીવનને શાંતિથી અસર કરે છે આ બધું સામાન્ય રીતે માત્ર થોડા મિનિટોથી શરૂ થાય છે. લાંબા દિવસ પછી થોડું સ્ક્રોલ કરવું, કામ વચ્ચે થોડો બ્રેક લેવો કે ફક્ત બોર થઈને ફોન હાથમાં લેવું. સ્ક્રીન ચાલુ થાય છે અને તેની સાથે અનંત કન્ટેન્ટ જેમ કે પોસ્ટ્સ, વિડિઓ, મેસેજ, […]

હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંત, ગુરુવારે મતદાન યોજાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદની પ્રથમ 13મી રાષ્ટ્રીય સંસદ ચૂંટણી માટેના પ્રચારનો આજે અંત આવ્યો છે. આગામી 12 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ દેશના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન યોજાશે. યુનુસ વહીવટી તંત્ર દ્વારા અવામી લીગ પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ, આ વખતે મુખ્ય જંગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઇસ્લામી […]

પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠકમાં શાંતિ મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી બેઠક સમિટમાં બંને નેતાઓએ મિત્રતા અને શાંતિ પર ભાર મૂક્યો હતો. યુક્રેન સંકટથી લઈને ભવિષ્યના હાઈ-ટેક સહકાર સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં સ્પષ્ટ કર્યું હતું કે, “ભારત ન્યૂટ્રલ (તટસ્થ) દેશ નથી, પરંતુ તે […]

ગાઝામાં શાંતિ લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદ યોજાશે, ભારત સહિત 20 દેશોને આમંત્રણ અપાયું

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે મિસ્રમાં શાંતિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત સહિત આશરે 20 દેશો અને આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શિખર પરિષદ સોમવારે મિસ્રના પ્રસિદ્ધ પર્યટન સ્થળ શર્મ-અલ-શેખ ખાતે યોજાશે. તેની સહઅધ્યક્ષતા મિસરના રાષ્ટ્રપતિ અબદેલ ફતહ અલ-સિસી** અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. આ પરિષદમાં […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

પિતૃ પક્ષ: ભક્તો પૂર્વજોની આત્માની શાંતિ, મુક્તિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે શ્રાદ્ધ વિધિ કરે છે

હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતો માનવામાં આવે છે. આ સમય શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક વિધિઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તર્પણ અને પિંડદાનથી તેમના વંશજો પાસેથી સંતોષ મેળવે છે. આ પ્રસંગે ભક્તો પૂર્વજોની […]

યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા ઝેલેન્સકીએ હાકલ કરી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લખ્યું: “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર તમારી હાર્દિક શુભેચ્છાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code