1. Home
  2. Tag "Peace"

અખાત્રીજના દિવસે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવાથી શ્રેષ્ઠ ફળ મળે છે તે જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અખાત્રીજ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન, પૂજા, જપ અને તપ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર […]

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

નવા ઘરમાં શાંતિ મેળવવા વાસ્તુને આ રીતે અનુસરો

વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જો કે મોટાભાગના લોકોને આ વાતની જાણકારી પણ હોતી નથી અને તેઓ પાછળથી પસ્તાવો કરતા હોય છે. વાસ્તુને હળવાશથી ન લેવા માટે પણ જાણકાર લોકો કહેતા હોય છે ત્યારે આવામાં જો વાત કરવામાં આવે નવા […]

થોડી ક્ષણો શાંતિમાં વિતાવવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

દરેક વ્યક્તિનો પ્રવાસ કરવાનો હેતુ અલગ-અલગ હોય છે. કેટલાક કામ માટે મુસાફરી કરે છે અને ઘણા વ્યસ્ત શેડ્યૂલમાંથી આરામ આપવા માટે મુસાફરી કરે છે. પરંતુ શું તમે વેલનેસ ટુરિઝમ વિશે જાણો છો? વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આ પ્રવાસ દરમિયાન તમને પોતાને સ્વસ્થ રાખવાની તક મળે છે. તમે તમારો તણાવ ઓછો કરી શકશો. […]

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળેઃ કન્હૈયાલાલનો પરિવાર

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘાતકી હત્યાના કેસમાં સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને મોતની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મૃતક કન્હૈયાલાલના દીકરાએ કહ્યું હતું કે, આરોપીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યા બાદ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી […]

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code