સુરતમાં નાસીરનગરના ઘરવિહોણા થયેલા લોકોને કોમ્યુનિટીમાં આશરો અપાયો
સુરત, 28 જુન 2026 : People of Nasirnagar were given shelter in the community hall, શહેરના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગરમાં 100 જેટલા મકાનોના ડિમોલિશનના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. મ્યુનિ,કોર્પોરેશને પોતે ડિમોલિશન ન કર્યાની જાહેરાત કરી હતી. ત્યારે ડિમોલિશન દરમિયાન કોના કહેવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજીબાજુ આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતા ઠપકો […]


