વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે
કુદરતે જ્યારે દુનિયાનું સર્જન કરતી વેળા એ તેના દરેક રંગોને ખૂબ જ બારીકાઈથી દરેક સજીવ-નિર્જીવ વસ્તુઓનું સર્જન કર્યું છે. કઈ રીતે બે ઉદ્દીપકમાંથી એક નવો અવશેષ બનવો અને તેનું યોગ્ય વાતાવરણ મળી રહે જેથી તેનામાં ઘડતર અને વિકાસ થાય. દરેક સજીવ તેના બાયોલોજીકલ બંધારણીય આવરણ અનુસાર એક નવા સજીવનું સર્જન કરે છે અને તેના વિકાસ […]


