ડાકોરમાં ફાગણી મેળાનો પ્રારંભ, અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને 250 ભંડારા
અમદાવાદઃ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. ફાગણી પુનમે રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદથી અનેક લોકો ચાલીને ડાકોર જતા હોય છે. જય રણછોડના નારા સાથે પગપાળા સંઘો પણ ડાકોર જવા […]