1. Home
  2. Tag "Phase III"

સુરતથી મુંબઈ વચ્ચે સાગર પરિક્રમા કાર્યક્રમનો ત્રીજો તબક્કો યોજાશે

અમદાવાદઃ મત્સ્યોદ્યોગ વિભાગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર દ્વારા ‘સાગર પરિક્રમા’ના ત્રીજા તબક્કાની શરૂઆત રવિવારના રોજ સુરતથી કરવામાં આવશે. ત્રણ દિવસીય કાર્યક્રમ 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં સમાપ્ત થશે. 75મા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે શરૂ થયેલો આ અનોખો કાર્યક્રમ દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં […]

નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગે ‘સાગર પરિક્રમા’ ત્રીજા તબક્કા માટે આયોજન બેઠક યોજી

નવી દિલ્હીઃ 75મા આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સાગર પરિક્રમાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં સાગર […]

કોરોના સંકટ સામે હવે ભારતને વધુ એક સ્વદેશી વેક્સિન મળશે, ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ

સપ્ટેમ્બરમાં રસી લોન્ચ કરાય તેવી શક્યતા ઓગસ્ટમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવે સંભાવના અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. હાલ દેશની જનતાને ભારતમાં જ બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિન […]

ગુજરાતને વેક્સિન મળે પછી જ ત્રીજા તબકકાનું રસીકરણઃ 18 વર્ષથી ઉપરનાને હાલ વેક્સિન નહિ મળે

ગાંધીનગર : 1 લી મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો  જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે […]

ગુજરાતમાં ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભઃ CM રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી રસી

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભ થયો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી હોસ્પિટલમાં રસી લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code