1. Home
  2. Tag "pirana"

અમદાવાદના પીરાણામાં 40 એકર જમીન પરથી કચરાનાં ડુંગરો હટાવીને જમીન ખૂલ્લી કરાઈ

અમદાવાદઃ શહેરભરમાંથી કચરો એકઠો કરીને પીરાણામાં 80 એકર જમીન પર ખડકાતો હોવાથી કચરાના મોટા ડુગરો ખડકાયા હતા. જેના લીધે આ વિસ્તારમાં પ્રદૂષણનો વિકટ પ્રશ્ન ઊભો થયો હતો, વિશાલાથી નરોડા તરફ જતા હાઈવે પર વાહનો જ્યારે પીરાણા વિસ્તારમાંથી પસાર થાય ત્યારે  પ્રવાસીઓને કચરાની દૂર્ગંધનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારના રહીશોએ પણ કચરાના ડૂંગરો હટાવવા અવાર-નવાર […]

અમદાવાદઃ પીરાણા ખાતે 103 લાખ મેટ્રીક ટન કચરો સાફ કરીને 35 એકર જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાના નિકાલ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ વિકસિત બનનારા […]

મુખ્યમંત્રીએ અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી ‘રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – 2023’નો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ 9 તાલુકાઓ સહિત રાજ્યભરના 246 તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ – 2023  ઊજવાયો. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી  રાઘવજી પટેલ તથા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ  દેવુસિંહ […]

અમદાવાદના પીરાણા નજીક આવેલો કચરાનો ડુંગર ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ હટાવી દેવાશે

અમદાવાદઃ શહેરભરમાંથી એકત્ર કરાતો કચરો પીરાણા નજીક ઠાલલવામાં આવતો હતો. તેના લીધે કચરાના કચરાના ડુંગરો ખડકાઈ ગયા હતા. કચરાના ડુંગરો હટાવવા માટે આજુબાજુના નાગરિકોની માગ ઊઠી હતી. દુર્ગંધ મારતા કચરાને લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થયા હતા. આખરે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મહિનાઓથી કચરો હટાવાની કામગીરી ચાલી રહી છે. અને  50 ટકા વધુ કચરાનો ડુંગર દૂર થઈ […]

અમદાવાદના બોપલ અને પીરાણામાં પ્રદુષણમાં વધારોઃ AQI 300ને પાર

નવી દિલ્હીઃ ઉત્તરભારતના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સતત બીજા દિવસે શહેરના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. પ્રદુષણને પગલે શ્વાસની બિમારીથી […]

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ડુંગર હટાવવાનું કામ 24 ટકા પૂર્ણ કરાયું

અમદાવાદ :  શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 24 ટકા જગ્યા પર રહેલો કચરો પ્રોસેસ કરી જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં […]

અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચુકવાશે

  અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનારા પીરાણા આગકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને 5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આગની 14 મોટી ઘટના બની હોવાની પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીરાણા આગકાંડ મુદ્દે નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code