1. Home
  2. Tag "Planning"

ગુજરાતમાં G-2Oના પ્રમોશન માટે સરકાર દ્વારા મેરેથોન, લાઈટ શો, સહિત ઈવેન્ટનું આયોજન કરાયું

ગાંધીનગરઃ ભારત દેશને પ્રથમવાર જી-20નું યજમાનપદ મળ્યુ છે. અને જી-20ની 15 જેટલી મહત્વની બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં જી-20નું પ્રમોશન કરવા અને લોકભાગીદારી વધારવાના ભાગરૂપે રાજ્ય સરકારે વિભાગોને વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ યોજવાની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને જ્યાં બેઠકો યોજાવાની છે, તેવા સ્થળોએ જી-20નો માહોલ ઊભો કરવા માટે […]

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત […]

નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગે ‘સાગર પરિક્રમા’ ત્રીજા તબક્કા માટે આયોજન બેઠક યોજી

નવી દિલ્હીઃ 75મા આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સાગર પરિક્રમાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં સાગર […]

સ્ટાર્ટઅપ માટે મનપા અને પાલિકા કક્ષાએ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂનું સરકારનું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં સ્ટાર્ટ અપ માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેના પગલે અનેક સંખ્યામાં નવા સ્ટાર્ટ અપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 2022ના સ્ટાર્ટ અપ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પ્રસંગ્રે તેમણે ‘માર્ગ પ્લેટફોર્મ’ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ વડે દેશના […]

માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજી તેને અનુરૂપ આયોજન કરાશે : રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી યોજનાઓમાં પણ પશુપાલકોના હિતમાં જરૂર જણાય તો બદલાવ કરવામાં આવશે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માલધારી સમાજને રાજ્ય સરકારની પશુ કલ્યાણકારી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આપીને પગભર અને શિક્ષિત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ આજે ગાંધીનગર ખાતે […]

બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

ડીસાઃ બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ કટાવધામ મંદિર ખાતે ત્રિદિવસીય શ્રીવિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ.પૂ સંતશ્રી ખાખીજી મહારાજની 113મી પુષ્ણતિથી નિમિત્તે 72 કલાકની અખંડ રામધૂનની સાથે નવનિર્મિત જાનકી ભોજનાલયમાં પ્રભુ પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલે શનિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે. આ ઉપરાંત સાયંપૂજન, થાળ અને આરતી સાંજના 6 કલાકે થશે. પોષ […]

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફ્લાવર-શોનો પ્રારંભ, G-20 સમિટની થીમ ઉપર આયોજન

અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ રિવરફ્ન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ‘ફ્લાવર શો-2023’ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે અહિં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસ જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા […]

ભારતીય વાસુસેનાઃ અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની […]

ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો

ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી […]

ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન

અમદાવાદ: ભારતીય વિચાર મંચના યુવા આયામ દ્વારા ‘યજ્ઞ કાર્યશાળા 2022’નું આયોજન અમદાવાદ ખાતે એ.એમ.એ. પરિસરમાં આવતીકાલે 26 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું છે. યજ્ઞ (YAGNA – Youth Awareness for Greater National Awakening: An Interactive Discourse for Better Future) નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુ શક્તિમાં રાષ્ટ્રના ‘સ્વ’ પ્રત્યે ગૌરવનો અનુભવ થાય અને ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code