1. Home
  2. Tag "Planning"

ભારતીય કેપિટલ ગુડ્સ સેક્ટર ફેઝ-II માં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાને સૂચિત કરાઈ

નવી દિલ્હીઃ હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) એ સામાન્ય ટેકનોલોજી વિકાસ અને સેવાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાય પૂરી પાડવા માટે ભારતીય કેપિટલ ગુડ્સ સેક્ટર ફેઝ-II માં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાને સૂચિત કરી છે. આ યોજનાને નાણાકીય ખર્ચ રૂ. 1207 કરોડ રૂ.975 કરોડના અંદાજપત્રીય સમર્થન અને રૂ.232 કરોડના ઉદ્યોગ યોગદાન સાથે આ યોજના 25મી જાન્યુઆરી, 2022ના રોજ જાહેર કરવામાં […]

કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં કાઈટ ફેસ્ટીવલનું આયોજન !

અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ થશે. બીજી તરફ આગામી દિવસોમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય તેવી દહેશનત તજજ્ઞોએ વ્યક્ત […]

ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતની સંસ્કારીનગરી વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ભિક્ષુકોની વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ […]

કચ્છમાં પોષણ અભિયાન હેઠળ હેન્ડ વોશ કેમ્પેઈનનું આયોજનઃ 34122 કિશોરીએ લીધો ભાગ

અમદાવાદઃ કુપોષણ ને દુર કરવાનું અભિયાન એટલે પોષણ અભિયાન. આ અભિયાન સપ્ટેમ્બર માસમાં ઉજવીએ છીએ ત્યારે થીમ મુજબ સંકલિત બાળ વિકાસ યોજના (icds) આઈ.સી.ડી.એસ વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે.  માનવીને પૂરતા પોષણ ની સાથે સાથે સ્વચ્છ રહેવું પણ જરૂરી છે તો જ તે સ્વસ્થ જીવન જીવી શકે  આ માટે પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસના […]

PM મોદીનો શુક્રવારે જન્મદિવસઃ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્લેજનું આયોજન

અમદાવાદઃ આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેથી ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે. તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વડાપ્રધાનના જન્મ દિવસની આગવી ઢબે ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પણ અંગદાન ચેરીટેબલ દ્વારા પણ અંગદાન પ્લેજનું આયોજન કરવામાં આવ્યું છે. https://www.facebook.com/100000793126628/videos/6555512081186258/ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના અભિયાન સાથે જોડાયેલા ડો.કિંજલ દેસાઈએ […]

ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિકના આયોજન માટે કવાયતઃ આ શહેરમાં કરાશે આયોજન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના વિવિધ રમતના ખેલાડીઓને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાનું સ્વપ્ન હોય છે. ઓલિમ્પિક સ્પર્ધા વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ખેલકુદ સ્પર્ધા ગણાય છે. દરમિયાન વર્ષ 2036માં ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં ઓલમ્પિકના આયોજન અંગે કવાયત શરૂ કરાઈ છે. એટલું જ નહીં ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો ખુબજ સક્ષમ અને અસરકારક રીતે રજૂ […]

GPSCની પરીક્ષાઓનું જૂન મહિનામાં થશે આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક સરકારી ભરતીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જૂન મહિનામાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, […]

બનાસકાંઠાના જસરામાં ત્રિ-દિવસીય અશ્વ-શોનું કરાયું આયોજન

અમદાવાદઃ બનાસકાંઠાના જસરા ખાતે તા. 9મી માર્ચથી તા. 11મી માર્ચ સુધી અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના અશ્વો સાથે તેમના ટ્રેનર ઉપસ્થિત રહેશે. 3 દિવસ સુધી ચાલનારા આ અશ્વ-શોમાં ગુજરાત પોલીસ અશ્વદળ દ્વારા દરરોજ ટેન્ટપેપિંગ અને જંપીંગના કાર્યક્રમ યોજવામાં આવશે.   લાખણી તાલુકાના જસરામાં અદ્રૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઠેશ્વર […]

કેનેડા જવાનો પ્લાન છે? તો પહેલા આ નવી ગાઇડલાઇન્સ જરૂર વાંચજો નહીં તો પસ્તાશો

જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વાંચજો હવે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને ક્વોરન્ટાઇન થવું પડશે કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડશે નવી દિલ્હી: જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા  ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તા. 23મી જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનો ઈ-શુભારંભ કરાવશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  કોરોના મહામારીના કારણે એક જ દિવસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code