1. Home
  2. Tag "plants"

અમદાવાદની જનતા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સ નિહાળી શકશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત ‘બોનસાઇ શો’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ ‘બોનસાઇ શો’ નું આયોજન કરાયું છે, જેની શહેરીજનો 4 માર્ચથી 10 માર્ચ સુધી મુલાકાત લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બોનસાઈ શો’માં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ નવા […]

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

વાસ્તુ ટિપ્સ:ઘરમાં સકારાત્મકતા લાવવા માટે આ 5 ફૂલો અને છોડ લગાવો

વાસ્તુશાસ્ત્રમાં ઘરને સજાવવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ શાસ્ત્રમાં કેટલાક એવા છોડ અને ફૂલોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સકારાત્મકતા લાવે છે. આ ફૂલો અને છોડને ઘરમાં લગાવવાથી વિચાર સકારાત્મક રહે છે અને ઘરમાં સારી ઉર્જાનું પણ આગમન થાય છે. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા છોડ વિશે જણાવીએ જે ઘરમાં […]

ઘરમાં ઉગાડેલા છોડ સુકાઈ જાય છે? તો આ રીતે કરો તેની માવજત

દરેક લોકો જ્યારે ઘરમાં ફૂલ કે છોડ વાવે છે ત્યારે તેમના મનમાં એક જ વિચાર હોય છે કે તેઓ ઘરની શોભા અને સુંદરતામાં વધારો કરવા માંગતા હોય છે. પણ ક્યારેક એવું પણ જોવા મળી જાય છે કે કેટલાક ઘરોમાં છોડના કુંડા ખાલી અને મુરઝાએલા પણ જોવા મળતા હોય છે. પણ હવે આ સમસ્યાને સામાન્ય રીતે […]

ઘરમાં લગાવેલા આ છોડ બનશે વિનાશનું કારણ, તુરંત જ કરો નિકાલ

ઘણા લોકોને વાસ્તુમાં શ્રદ્ધા હોય છે, તેથી તેઓ પોતાના ઘરની બધી વસ્તુઓ તેના અનુસાર બનાવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રના મહાન જાણકાર હતા. તેમણે યુધિષ્ઠિરને સમયાંતરે વાસ્તુ જ્ઞાન પણ આપ્યું હતું, તેથી આજે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓ રાખવાથી લઈને વૃક્ષ-છોડ વાવવા સુધીના ઘણા નિયમો આપવામાં આવ્યા છે. […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]

કોરોનાએ લોકોને કર્યાં સજાગઃ ઓક્સિજન આપતા છોડની માગમાં 50 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતની કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાવાની સાથે ઓક્સિનની અછત સર્જાઈ હતી. તેમજ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોએ ઓક્સિજનની બોટટલ માટે દોડધામ કરી હતી. કોરોનાની બીજી લહેરે લોકોને સજાગ બનાવ્યાં છે. જેથી હવે લોકો ઘરની ગેલરી અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન આપતા છોડનું વાવેતર કરતા થયાં છે. એક અંદાજ અનુસાર ઓક્સિજન આપતા છોડની માગમાં 50 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code