1. Home
  2. Tag "PM Awas Yojana"

ભાવનગરમાં PM આવાસ યોજનામાં ભાડે અપાયેલા 85 મકાનોને સીલ મરાયાં, 271 ધારકોને નોટિસ

ભાવનગરઃ રાજ્યના મહાનગરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણા લોકોએ મકાનનો કબજો લઈને મકાનોને ભાડે આપી દીધા છે. આથી ભાડે આપેલા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરના  સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક મકાનો ભાડે આપી આવક યોજના બનાવી દેતા […]

પાકું ઘર એ સારી આવતીકાલનો પાયો, નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાના લાભાર્થીને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ “ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું માળખું નથી, પણ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ આપણામાં સારી આવતીકાલનો વિશ્વાસ પણ જગાવે છે.” આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુધીર કુમાર જૈનને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું […]

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય […]

દેશમાં 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવાશે

2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવા નેશનલ હાઈવેની લંબાઈને 25 હજાર કિમી સુધી વધારાશે દેશમાં 5જી ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. ખેડૂતો, યુવાનો અને ગરીબોને અનેક રાહત આપવામાં આવી છે. ગરીબો માટે ચાલુ વર્ષ 80 લાખ આવાસ બનાવવાનું આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code