1. Home
  2. Tag "pm modi"

નવું ભારત, નવી રણનીતિ અને કેનેડા ફાઇલ્સના કાળાં પન્નાં

(સ્પર્શ હાર્દિક) વાત બહુ જૂની નથી. નવા સંસદ ભવનની ઇમારત પર ભારતના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહોના ચહેરાઓ ઉગ્ર હોવાનો વિવાદ અમુક લોકોએ જગાવેલો. એમના મતે અગાઉના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહો નમ્ર કે શાંત દેખાતા હતા. સિંહ જેવા જાનવરના ચહેરાના ભાવ વિશેની ચર્ચા પ્રાણીશાસ્ત્રીઓ પર છોડી દઈએ, પરંતુ આ મુદ્દે એટલું જરૂર કહી શકાય કે જો એ સિંહના […]

PM મોદીએ કાશીમાં ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો,કહ્યું-પૂર્વાંચલના યુવાનો માટે વરદાન સાબિત થશે

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે જ્યાં એરપોર્ટ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓ ખુલ્લી જીપમાં ત્યાંથી બહાર આવ્યા, જ્યાં લોકો દ્વારા તેમનું ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી પીએમ મોદીએ વારાણસીના જાતાલાબ ગંજારીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન યુપીના સચિન તેંડુલકર, […]

પીએમ મોદીએ વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉપરાંત, લોકસભા અને રાજ્યસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ […]

‘હું પણ તમારી જેમ એક મજૂર છું’,કાર્યક્રમને સફળ બનાવનારા કાર્યકરોને PMએ કહ્યું- તમારી મહેનતથી દેશને આશ્વાસન મળ્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ જી-20ના સફળ આયોજન માટે જે પ્રશંસાઓ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો અને આ સફળતાનો શ્રેય જમીની સ્તરનાં કાર્યકર્તાઓને આપ્યો હતો. વિસ્તૃત આયોજન અને અમલીકરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ […]

પીએમ મોદી આજે સાંજે ભારત મંડપમ ખાતે જી 20 સાથે સંકળાયેલા લોકો સાથે કરશે સંવાદ – 3 હજાર લોકોની સભા સંબોઘિત કરશે

  દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સાંજે  ભારત મંડપમ ખાતે ટીમ G20 સાથે વાર્તાલાપ કરશે.  કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પીએમ આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.મંત્રણા પછી રાત્રિભોજન પણ થશે. આ કાર્યક્રમમાં લગભગ 3,000 લોકો ભાગ લેશે, જેણે G20 સમિટની સફળતામાં યોગદાન આપ્યું છે. પીએમ મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. રાત્રિભોજન […]

પીએમ મોદી બીજેપી કાર્યલય પહોચ્યા, ભવ્યરીતે કાર્યાકર્તાઓ દ્રારા પીએમ મોદીનું કરાયું સ્વાગત

દિલ્હીઃ-  તાજેતરમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું આ બિલને લઈને પીએમ મોદીની દરેક મંત્રીઓ પ્રસંશા કરી રહ્યા છે ત્યારે આજરોજ શુક્વારે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીની મહિલા કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહિલા કાર્યકરોના ચરણ પણ સ્પર્શ્યા હતા. આ પછી […]

રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થવા પર મહિલા સાંસદોએ PM મોદી સાથે ઉજવણી કરી

દિલ્હી: સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નીચલા અને પછી ઉપલા ગૃહમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહની બહાર આવ્યા ત્યારે મહિલા સાંસદોની ખુશીની […]

મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદીનું ટ્વિટ,’દેશની લોકશાહી યાત્રામાં ઐતિહાસિક ક્ષણ’

દિલ્હી: મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આ સાથે હવે મહિલાઓને અનામતનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધરાતે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું,’આપણા દેશની લોકશાહી યાત્રાની ઐતિહાસિક ક્ષણ! 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન! નારી શક્તિ વંદન અધિનિયમ સંબંધિત બિલ માટે મતદાન કરવા બદલ રાજ્યસભાના તમામ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત મહિલા સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં લોકસભામાં પાસ થયેલા મહિલા આરંક્ષણ બિલ મામલે રાજ્યની હજારો મહિલાઓ પીએમનો આભાર વ્યક્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે 27મી […]

ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું

દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code