1. Home
  2. Tag "pm narendra modi"

પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે,મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન  

ચંડીગઢ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે જશે.મળતી માહિતી મુજબ, 24 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.તેઓ કેન્સરના દર્દીઓને સસ્તી સારવાર આપવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ હોસ્પિટલ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ સર્ચ સેન્ટરના નામ પર બનાવવામાં આવી છે.દર્દીઓને હોસ્પિટલમાં ઉચ્ચ ધોરણની સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27મી ઓગસ્ટથી અમદાવાદ અને કચ્છના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ  ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા.27 અને 28 ઓગસ્ટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છમાં જાહેર સભાને સંબોધશે. અમદાવાદમાં વિવિધ કામોના લોકાર્પણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાબરડેરીના પાવડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીને ગુરૂવારે ફરીવાર ગુજરાતની મુલાકોત આવી રહ્યા છે.વડાપ્રધાનના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાશે. સૂત્રોના જણાવ્યા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ નવસારી અને 18મીએ વડોદરામાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષોમાં પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાતો પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જુન અને 18મી જુને ગુજરાતમાં નવસારી અને વડોદરામાં જાહેર સભાને સંબોધશે. આ માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. […]

પીએમ નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતોની શુભેચ્છા મુલાકાત

BAPS દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી કોવિડ-યુક્રેન સંકટ દરમિયાન કરી કામગીરી BAPS દ્વારા રાહત કાર્યની પ્રશંસા કરતા પીએમ પ્રમુખસ્વામીના જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ,ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી હતી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી હતી.મોદીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી એપ્રિલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18થી 20 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદ, બનાસકાંઠા અને જામનગરની પણ મુલાકાત લેશે, સૂત્રોના જણાવ્યા મુજબ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે […]

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે ફૂમિયો કિશિદા ભારતને આપી શકે છે મોટી ભેટ 42 અબજ ડોલરના રોકાણની કરી શકે છે જાહેરાત દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા આજે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેમની મુલાકાત દરમિયાન પીએમ ફૂમિયો કિશિદા ભારતમાં […]

પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના કામની સમીક્ષા કરી,માતા હીરા બા ને મળી પગે લાગી આશીર્વાદ લીધા

પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના કામોની કરી સમીક્ષા મંદિરને સોનાથી ઢાંકવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી માતા હીરા બા ને મળી પગે લાગી આશીર્વાદ લીધા અમદાવાદ:ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.તેઓ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના વડા છે.પીએમ મોદીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી […]

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી, યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા

પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે કરી વાત નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે કરી વાતચીત યુક્રેનની વર્તમાન સ્થિતિ પર કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી. પીએમઓએ કહ્યું કે,વાટાઘાટો […]

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે

અમદાવાદઃ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12મી  માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા  છે.  કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવશે. વજાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code