1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાવનગર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા ભાજપના સંમેલનને સંબોધવા ફરીવાર 11 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. કચ્છ અને અમદાવાદમાં વિકાસકાર્યોના લોકાર્પણો અને જનસભાઓને સંબોધી હતી. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આગામી 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના યુવા […]

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ચરણો પાસે બેસીને ભાવુક બન્યા

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી શનિવારે સાંજે અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતાં.  અને માતા હીરાબાના 100માં જન્મ દિવસે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. વડાપ્રધાને રાયસણ ખાતેના નિવાસ સ્થાને પહોંચીને હીરાબાના આશિર્વાદ લીધા હતાં. તેમણે હીરાબા સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ માતાના ચરણો ધોઈને પાણી માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પહેરાવી […]

PM નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે અમદાવાદ પહોચશે, ખાદી ઉત્સવમાં હાજરી આપશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  આજે શનિવારે બપોરે અમદાવાદ આવી પહોચશે, વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ પહોંચવાના હતા, પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે, હવે વડાપ્રધાન આજે બપોરે જ અમદાવાદ ખાતે આવી પહોંચશે. સાંજના 5 વાગ્યે મોદી  રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. ત્યાંથી સાંજના 7 વાગ્યે રાજભવન જવા માટે રવાના થશે. તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે સાબરમતીના ફુટ બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે

અમદાવાદઃ શહેરની ઓળખ બનેલા અને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ   બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27-28મી ઓગષ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 27મી ઓગષ્ટે વડાપ્રધાન આઈકોનિક બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લો મુકશે. 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન […]

પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે,મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન  

ચંડીગઢ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે જશે.મળતી માહિતી મુજબ, 24 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.તેઓ કેન્સરના દર્દીઓને સસ્તી સારવાર આપવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ હોસ્પિટલ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ સર્ચ સેન્ટરના નામ પર બનાવવામાં આવી છે.દર્દીઓને હોસ્પિટલમાં ઉચ્ચ ધોરણની સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27મી ઓગસ્ટથી અમદાવાદ અને કચ્છના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ  ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા.27 અને 28 ઓગસ્ટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છમાં જાહેર સભાને સંબોધશે. અમદાવાદમાં વિવિધ કામોના લોકાર્પણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાબરડેરીના પાવડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીને ગુરૂવારે ફરીવાર ગુજરાતની મુલાકોત આવી રહ્યા છે.વડાપ્રધાનના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાશે. સૂત્રોના જણાવ્યા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ નવસારી અને 18મીએ વડોદરામાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષોમાં પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાતો પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જુન અને 18મી જુને ગુજરાતમાં નવસારી અને વડોદરામાં જાહેર સભાને સંબોધશે. આ માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. […]

પીએમ નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતોની શુભેચ્છા મુલાકાત

BAPS દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી કોવિડ-યુક્રેન સંકટ દરમિયાન કરી કામગીરી BAPS દ્વારા રાહત કાર્યની પ્રશંસા કરતા પીએમ પ્રમુખસ્વામીના જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ,ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી હતી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી હતી.મોદીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code