1. Home
  2. Tag "pok"

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

ચીન-પાકિસ્તાનમાં માનવાધિકાર હનનનો મામલો UNમાં ગુંજ્યો, આયોજનબદ્ધ રીતે અત્યાચારનો આરોપ

નવી દિલ્હીઃ શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમો પર ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રૂરતા અને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા નાગરિક સંસાધનોના દુરુપયોગનો મુદ્દો ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સામાન્ય સત્રની 38મી બેઠકમાં, માનવાધિકાર કાર્યકર્તા શુનીચી ફુજીકી દ્વારા ઉઇગરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને UKPNPના માહિતી સચિવ સાજિદ હુસૈન દ્વારા […]

નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક 2023 તથા જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન વિધેયક 2023 ઉપર ચર્ચા દરમિયાન ગૃહની અંદર જ અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યું છે. પંડિત નહેરુ વડાપ્રધાન પદે હતા ત્યારે બે મોટી ભૂલ કરી હતી, જેના કારણે વર્ષો સુધી કાશ્મીરને […]

કાશ્મીરમાંથી ભારત માત્ર 15 મિનિટ માટે આર્મી હટાવે પછી શું થાય છે જોવે, પાકિસ્તાનની ગર્ભિત ધમકી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભારતે પીઓકે ખાલી કરી દેવા અનેકવાર પાકિસ્તાનને જાહેર મંચ ઉપરથી વિનંતી કરી છે. બીજી તરફ પીઓકેમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો આંદોલન કરી રહ્યાં છે અને રસ્તા ઉપર આવેલી પ્રજા સતત ભારતને સરહદ ખોલવા વિનંતી કરી રહ્યાં છે, […]

જિનીવા: POKના કાર્યકરોએ દેખાવો યોજી પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 54મું સત્ર જિનીવામાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના રાજકીય કાર્યકરોએ અહીં પ્રદર્શન કર્યું હતું. તેમજ પીઓકેના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નિર્વાસિત પ્રમુખ શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, ‘અમારા લોકો પાકિસ્તાનના કબજા હેઠળ વિરોધ કરી રહ્યા છે. અમારો […]

પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશેઃ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ પાકિસ્તાનમાં પ્રજા હાલ જીવન જરુરી વસ્તુઓ માટે ફાંફા મારી રહ્યાં છે એટલું જ નહીં લાઈટબિલ પણ હજારોમાં આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન પાકિસ્તાન સરકારની કામગીરીથી પીઓકેની પ્રજામાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં પીઓકેમાં લોકો રસ્તા ઉપર આવતી આવ્યાં છે અને પાકિસ્તાનથી આઝાદી અપાવવા અને ભારત સાથે જોડવાની […]

370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની […]

POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન,કહ્યું- ‘POK ભારતનો હિસ્સો હતો,છે અને રહેશે’

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પર ગેરકાયદે કબજો કરીને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં PoK અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું […]

ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું […]

સંકલ્પ દિવસે પીઓકેને ભારતમાં સામેલ કરવા માટે સંકલ્પ કરવાની સાથે મંથન કરવુ જરુરી

અમદાવાદઃ પીઓકે ઉપર પાકિસ્તાને વર્ષ 1947થી ગેરકાયદે કબજો કર્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકેની જનતા ઉપર સરકાર અને આર્મીએ અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન પીઓકેની જમીનનો આતંકવાદી પ્રવૃતિનો ઉપયોગ કરી રહી છે. અનેક અત્યાચારોથી ત્રાસી ગયેલી પીઓકેની જનતા હવે ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યું છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે અને રહેશે, જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code