1. Home
  2. Tag "pok"

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલી વધી, POKને ભારતમાં ભેળવી દેવાની સ્થાનિકોની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક, પૂર, લોટ અને ખાદ્યપદાર્થોની કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાન ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નું ગિલગિટ બાલ્ટિસ્તાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં અહીંના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમનકારી નીતિઓથી […]

ભારત જોડો યાત્રા POK સુધી લંબાવવા રાહુલ ગાંધીને પૂર્વ CM ઉમા ભારતનું સૂચન

ભોપાલઃ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો યાત્રામાં જોડાઈ રહ્યાં છે, દરમિયાન ભાજપના પૂર્વ મહિલા મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધીએ પીઓકે સુધી યાત્રા કરવી જોઈએ અને ભારતમાં પીઓકેને જોડવાના પ્રયાસ કરવા જોઈએ. મધ્યપ્રદેશના બેતૂલમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા […]

સીમાપાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં અનેક આતંકવાદીઓની હાજરીઃ ભારતીય આર્મી

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલું જ નહીં આતંકવાદીઓ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે, હાલ પાકિસ્તાનમાં અનેક આતંવાદી તાલીમ કેમ્યમાં ત્રાસવાદીઓને તાલિમ આપવામાં આવી રહી છે. પીઓકેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ એક્ટીવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પીઓકેમાં હાલ 160 જેટલા આતંકવાદીઓ લોન્ચપેડ સાથે હાજર હોવાનું જાણવા […]

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ […]

POK મુદ્દે મોદી સરકારની રણનીતિ અને કુટનીતિથી પાકિસ્તાનની શરીફ સરકાર ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને રહેશે, જો કે, પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી કાશ્મીરના દુનિયાના મોટાભાગના દેશો કાગારોડ મચાવે છે, એટલું જ નહીં કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે મામલે પાકિસ્તાનના રાજકીય નેતાઓ ચિંતામાં મુકાયાં છે. પાકિસ્તાનના નેતાઓને ડર છે કે, ભારત ગમે […]

POKને પાકિસ્તાનથી આઝાદ કરાવા ભારતીય સેના તૈયાર, સરકારના આદેશ બાદ કરાશે કાર્યવાહી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. ચેમ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના PoK પર રાજનાથ સિંહના સંકેત બાદ “કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર” છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ […]

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરની તાજેતરમાં જ અમેરિકાના ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમજ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું.  દરમિયાન રશિયાએ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્‍યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ  સભ્‍ય દેશોના નકશાએ આ વાત સાબિત કરી છે. રશિયન સમાચાર એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, જાહેર કરાયેલા નકશામાં પાકિસ્‍તાનના […]

પાકિસ્તાનઃ અમેરિકાના રાજદૂતે POKની મુલાકાત લીધી, આઝાદ જમ્મુ-કાશ્મીર તરીકે કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિને સમર્થન આપતા પાકિસ્તાન સાથે ભારતે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે, અત્યાર સુધી અમેરિકા આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે આકરુ વલણ રાખતું આવ્યું હતું, પરંતુ ભારત ઉપર દબાણ ઉભુ કરવા માટે હાલ અમેરિકા પાકિસ્તાને ફરીથી મદદ કરી રહ્યું છે અને તાજેતરમાં જ ફાઈટર પ્લેન માટે પણ અમેરિકાએ મદદ જાહેર કરી છે. બીજી […]

ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા 150 આતંકવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. હાલ 500થી વધારે આતંકવાદી હાલ પાકિસ્તાનમાં ધમધમતા કેમ્પમાં તાલીમ લઈ રહ્યાં છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના […]

પીઓકેમાં ધમધમતા આતંકવાદી કેમ્પોમાં 500-700 ત્રાસવાદી લઈ રહ્યાં છે તાલીમ

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આવે છે. એટલું જ નહીં આતંકવાદીઓને પોતાની જમીન પણ ઉપયોગ કરવા આપી છે. દરમિયાન પીઓકેમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં હાલ 500થી વધારે આતંકવાદીઓ તાલીમ લઈ રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે 150 જેટલા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળે છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code