POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન,કહ્યું- ‘POK ભારતનો હિસ્સો હતો,છે અને રહેશે’
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પર ગેરકાયદે કબજો કરીને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં PoK અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું […]