1. Home
  2. Tag "police personnel"

દિલ્હીમાં માસ્ક વિના ફરતા વકીલે પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરીને 5 રાઉન્ડ ગોળીબાર કર્યો

વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા લગભગ 150 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. એક વર્ષ દરમિયાન અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. દરમિયાન ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. તેમાંથી 10 જમ્મુના પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે. તપાસમાં દોષિત […]

પાકિસ્તાનઃ અધિકારીઓના ત્રાસથી કંટાળેલો પોલીસ કર્મચારી સંતાનોને વેચવા બન્યો મજબુર

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે ચર્ચા રહે છે. તેમજ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન એક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બીમાર બાળકોની સારવાર માટે ઉચ્ચ અધિકારીઓ રજા નહીં આપવાની સાથે લાંચની માંગણી કરતા ત્રસ્ત પોલીસ કર્મચારી અંતે પોતાના બે સંતાનોને વેચવા મજબુર બન્યો હતો. પોલીસ કર્મચારી માર્ગની […]

પોલીસ કર્મચારીના પ્રશ્નો ઉકેલવા રચાયેલી કમિટીની પ્રથમ બેઠક કાલે બુધવારે મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની માગણી સાથે આંદોલન શરૂ થતાં સરકારે પ્રશ્નોને ઉકેલ માટે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિની પ્રથમ બેઠક આવતીકાલે તા.3જીને બુધવારે ગાંધીનગર ખાતે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામા આવ્યા છે. જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આવતી કાલે […]

પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટી રચવાની ખાતરી છતાં આંદોલન યથાવત

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પેની માગણી માટે લડત ચલાવી રહ્યા છે. તેને કોંગ્રેસ સહિત રાજકિય પક્ષોએ પણ સમર્થન આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મચારી અગ્રણી સાથે વાટાઘાટોનો પ્રારંભ કરીને કમિટી રચવાની ખાતરી આપી હતી. છતાં હજુ આંદોલન યથાવત રહ્યું છે. ગૃહમંત્રી સાથેની બેઠક પછી પોલીસકર્મી અને પરિવારજનોએ જ્યાં સુધી ગ્રેડ પે સહિતના પ્રશ્નો ઉકેલવા કમિટીની રચના […]

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની લડતમાં કોંગ્રેસ અને AAPએ આપ્યું સમર્થન

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો પણ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણીસેના પણ આવી છે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ […]

સ્વતંત્રતા પર્વ: ગુજરાત સહિત સમગ્ર દેશના 1380 પોલીસ કર્મચારીઓને મેડલથી સન્માનિત કરાશે

દિલ્હીઃ આવતીકાલે દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સમગ્ર દેશમાંથી 1380 જેટલા પોલીસ કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ […]

હું મજબૂર છુ, પણ ચોરી કરેલા પૈસા તમને પરત મળી જશેઃ પોલીસના ઘરે ચોરી કરનારા ચોરનો પત્ર

મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, બે પોલીસ કર્મચારીઓ થયા શહીદ

શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરા નજીક સવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયાં હતા. જ્યારે બે નાગરિકોના પણ મોત થયાં હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ ચક્રોગિતમાન કર્યાં છે. હુમલા પાછળ લશ્કરનો હાથઃ ડીજીપી દિલબાગસિંહ […]

અમદાવાદ સહિત 20 નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલઃ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજા રદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી નાખી હોવાનું જાણવા મળે છે. અનિવાર્ય સંજોગોમાં જ પોલીસ અધિકારી-કર્મચારીઓને રજા આપવામાં આવશે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code