1. Home
  2. Tag "Political news"

AAPમાં આંતરિક બળવો: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવ્યા બાદ વીડિયો વોર તેજ

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: રાજ્યસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપનેતા પદેથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પક્ષના વિરોધીઓને આકરો જવાબ આપતા કહ્યું કે, […]

બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?

પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા […]

VIDEO: કોંગ્રેસના ધારાસભ્યનો બફાટઃ બળાત્કારીઓનો બચાવ કરવા આપ્યા ઘૃણાસ્પદ તર્ક, જાણો શું કહ્યું?

ભોપાલ, 17 જાન્યુઆરી, 2026: Congress MLA defend rapists મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય તોફાન ઊભું કર્યું છે. ભાજપે આ નિવેદનને બળાત્કાર જેવા ગંભીર ગુનાનું જોખમી રીતે સરળીકરણ અને અત્યંત “પ્રદૂષિત” અને “વિકૃત” માનસિકતા ગણાવીને તેની સખત શબ્દોમાં ટીકા કરી છે. શું છે સમગ્ર વિવાદ? એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન બરૈયાએ બળાત્કારના […]

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી: જાહેરનામું બહાર પડ્યું, જાણો ક્યારે થશે નવા સુકાનીની પસંદગી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: ભારતીય જનતા પાર્ટીએ તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને પાર્ટીના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે પાર્ટી કોના હાથમાં કમાન સોંપશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. […]

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO

ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ  Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા. શું કહ્યું […]

AAPને તોડીને BJPમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું: સિસોદિયાનો દાવો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ નીતિમાં કથિય કૌભાંડમાં આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ આજે મનિષ સિસોદિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code