1. Home
  2. Tag "Political"

બળજરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ગંભીર, તેને રાજકીય રંગ ન આપવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં કાનૂન બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને ગંભીર બતાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ અરજી પર વધુ સુનાવણી તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે અશ્ની કુમાર ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી હતી. જેમાં જળબજરીથી […]

મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા […]

આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ […]

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટબર મહિનામાં પૂર્ણ થશે – સ્પિકર ઓમ બિરલાએ પ્રેસ કોન્ફોરન્સમાં સંસદ સત્ર વિશે પણ માહિતી આપી

નવા સંસંદનું નિર્માણ કાર્ય ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થશે સ્પિકર ઓમ બિરલાએ પ્રેસકોન્ફરન્સ દરમિયાન માહિતી આપી દિલ્હીઃ- કોરોના મહામારી વચ્ચે  સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે, આ સત્ર દરમિયાન 19 બેઠકો થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોરોના […]

સુરતમાં મનીષ સિસોદિયાની હાજરીમાં હીરાના વેપારી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરીને નવા કાર્યકરો અને પાર્ટીઓના નેતાઓને સમાવવાનો ભરતી મેળો પણ શરૂ કરી દીધો છે. સુરતમાં પાર્ટીના અગ્રણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આજે મુલાકાત દરમિયાન હીરાના વેપારી મહેશ સવાણી સિસોદિયાને મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને મહેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code