1. Home
  2. Tag "Polling"

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

લોકસભા ચૂંટણીઃ વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં સાત તબક્કામાં કેટલુ મતદાન થયું જાણો…

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયું હતું. હવે તા. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં મતદાન ઓછું થયાનું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થયું હતું. […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં 57 બેઠકો ઉપર ચાર કલાકમાં 26 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ રીતે માહોલમાં ચાલી રહ્યું છે. આઠ રાજ્યની 57 બેઠકો ઉપર મતદાન માટે સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાબીં લાઈનો લાગી છે. દરમિયાન 11 કલાક વાગ્યા સુધીમાં 27 ટકા જેટલુ મતદાન થયું છે. બિહારમાં 24.25 ટકા, ચંદીગઢમાં 25.03 ટકા, હિમાચલપ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં […]

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીને CM કેજરિવાલની સલાહ, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાનનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરિવાલની પોસ્ટ ઉપર પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ચૌધરીએ લખ્યું હતું કે, શાંતિ અને […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યની 58 બેઠકો ઉપર આજે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે, હજુ બે તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને શુક્રવારે સાંજે જ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શનિવારે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ તબક્કામાં […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓ બાદ ઉંચુ મતદાન યોજાયું, શ્રીનગર પીસીમાં 36.58 ટકા મતદાન

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, જેમાં શ્રીનગર, ગંદેરબાલ, પુલવામા અને બડગામ અને શોપિયાં જિલ્લાઓમાં આંશિક રીતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 36.58 ટકા મતદાન થયું હતું. શ્રીનગર સંસદીય ક્ષેત્રના 2,135 મતદાન મથકો પર મતદાન થયું હતું, જેમાં તમામ મતદાન મથકો પર […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તથા ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન છ કલાકમાં લોકસભાની 25 બેઠકો ઉપર લગભગ 37.80 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પણ 36.09 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનમાં વધારો થાય તે માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો […]

લોકસભા ચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુ ખડગે સહિતના નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code