1. Home
  2. Tag "Popular News"

અમદાવાદમાં સિનિયર સિટિઝનોએ ફ્રી પાસ લેવા માટે BRTS બસ સ્ટેન્ડ પર લાઈનો લાગાવી

સિનિયર સિટિઝન્સ વહેલી સવારથી ફ્રી પાસ લેવા આવી જાય છે, લાંબી લાઈનોને લીધે બપોર સુધી પ્રતિક્ષા કરવા છતાંયે નંબર લાગતો નથી, BRTS દ્વારા પુરતી વ્યવસ્થા ન કરાતા આક્રોશ અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશોએ 65 વર્ષની ઉમરના સિનિયર સિટિઝન્સને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી કર્યા બાદ મફત મુસાફરી માટે સિનિયર સિટિઝન્સને પાસ આપવા માટે શહેરમાં […]

પોલીસ દ્વારા એફિડેવિટ રજુ ન કરાતા ચૈતર વસાવાના જામીનની સુનાવણી મુલત્વી

દેડિયાપાડા પોલીસ સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહી, કાલે 11મી જુલાઈએ જિલ્લા કાર્ટમાં સુનાવણી હાથ ધરાશે,   ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી વડોદરાઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપના તાલુકા પ્રમુખ સાથે મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે […]

જામનગર-ખંભાળિયા હાઈવે પર હિટ એન્ડ રન, ઈકો કારની અડફેટે રાહદારીનું મોત

જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામ પાસે બન્યો બનાવ, ઈજાગ્રસ્ત પ્રોઢનું સારવાર દરમિયાન મોત, પોલીસે ઈકોચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અક અકસ્માતનો બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામ પાસે બન્યો હતો. શાપર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પગપાળા ચાલીને જઈ […]

સાતમ-આઠમના તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો

સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70ન વધારો, કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80નો વધારો, શાકભાજી સહિત અન્ય ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો […]

કેન્દ્ર સરકાર પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે રૂ. 1066.80 કરોડની રકમ રિલીઝ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ જેવા પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે રૂ. 1066.80 કરોડની રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી છે. છ પૂરગ્રસ્ત રાજ્યોમાંથી, આસામને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 375.60 કરોડ, મણિપુરને રૂ. 29.20 કરોડ, મેઘાલયને રૂ. 30.40 કરોડ, મિઝોરમને રૂ. 22.80 કરોડ, કેરળને […]

મહેસાણામાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ગંભીર ગુનાના આરોપી 6 કિશોરો નાસી ગયા

6 કિશોરો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને પલાયન, સ્થાનિક પોલીસે આખો દિવસ શોધખોળ કરી છતાં પત્તો ન લાગ્યો, બાળ ઓબ્ઝર્વેશન હોમના સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ખડા થયા મહેસાણાઃ  શહેરમાં રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મના ગુનાનો એક મળી છ બાળ આરોપીઓ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે.  […]

યાત્રાધામ અંબાજીમાં આજે અષાઢી પૂનમે દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો

અંબાજી મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો લાગી, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ, અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 247 કરોડની આવક

શહેરમાંથી કુલ 3,46,373 મિલકતધારકોએ રિબેટ યોજનાનો લાભ લીધો, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં 4,938 કરદાતા જોડાયા, 2,55,865 મિલકતધારકોએ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો લાભ લીધો રાજકોટઃ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકતધારકો દ્વારા 247.59 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બરી દેવામાં આવ્યો છે. […]

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો

ધારાસભ્ય યોગેશ પટેલે આઉટસોર્સિંગ મુદ્દે પુનઃ વિચારણા કરવા માગ કરી, ભાજપ શાસિત મ્યુનિના નિર્ણયથી પક્ષની છબીને નુકસાન થવાની ભીતી, ધારાસભ્યએ ઠરાવનો અમલ સ્થગિત કરવા મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો વડોદરાઃ શહેરમાં તમામ 31 સ્મશાન ગૃહોનો વહિવટ આઉટસોર્સથી ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિરોધ વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપીને રજુઆત કરવામાં આવી હતી. શહેરના નાગરિકોમાં […]

હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા 50 કિ.મી વધારે ફરવું પડશે

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર વાસદ થઈને જવું પડશે, તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ થતાં ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક જામની શક્યતા, સુરતના હજીરાથી રો-રો ફેરી મારફતે ભાવનગર પહોંચી શકાશે, અમદાવાદઃ મધ્યગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહી નદી પરનો ગંભીરા પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 15એ પહોંચ્યો છે. મહત્વનો આ બ્રિજ તૂટી જતાં દક્ષિણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code