કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ-19ના ટેસ્ટ કરાયાં
દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં 18 લાખ પરિક્ષણ કરવામાં આવ્યાં હતા. જ્યારે અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં […]