1. Home
  2. Tag "PRADHAN MANTRI KRISHI SINCHAYEE YOJANA"

અન્નદાતાઓ આનંદો! સરકારે ખેડૂતો માટેની આ યોજનાની અવધિ લંબાવી

અન્નદાતા માટે ખુશખબર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવવામાં આવી તેનાથી દેશભરના 22 લાખ ખેડૂતો લાભાન્વિત થશે નવી દિલ્હી: અન્નદાતા માટે એક ખુશખબર છે. હવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code