1. Home
  2. Tag "Prahar"

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ’24 કેરેટ દેશદ્રોહી’ ગણાવતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આવા નેતાઓ માટે પાર્ટીમાં પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સિંધિયા માર્ચ 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. રમેશે કહ્યું, “સિંધિયા દેશદ્રોહી છે, સાચો દેશદ્રોહી છે અને 24 કેરેટનો દેશદ્રોહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું […]

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ PM મોદી ઉપર કર્યા આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સુરતમાં વિશાળ રેલી યોજી હતી. સુરતમાં રેલી દરમિયાન ખડગેએ પોતાને અછુત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠાણાના સરદાર ગણાવ્યાં હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે પરંતુ મારાથી વધારે ગરીબ કોણ હશે હું તો […]

બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ બ્રિટનમાં વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સાથે સ્પર્ધા કરી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનકે કહ્યું છે કે, તેઓ ભારત સાથે બ્રિટનના સંબંધોને નવી ઊંચાઈ આપશે. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને દ્વિમાર્ગી બનાવવામાં આવશે. તેનાથી યુકેના વિદ્યાર્થીઓ અને ભારતમાં કંપનીઓને ફાયદો થશે. ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ઋષિ સુનકે હિન્દીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું […]

કેન્દ્ર સરકાર અને પીએમ મોદી ઉપર મનમોહન સિંહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ જેમ જેમ પંજાબમાં વિધાનસભાના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાયો છે. તેમજ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પંજાબમાં સત્તા સાચવી રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં છે. તેમજ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં […]

ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code