1. Home
  2. Tag "prayagraj"

પ્રયાગરાજ પછી, આગામી કુંભ ક્યાં અને ક્યારે યોજાશે?

પ્રયાગરાજ શહેરમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભનો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ અને દુનિયાના લોકોને આકર્ષી રહ્યો છે. મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને પવિત્ર સ્નાન દ્વારા આત્મશુદ્ધિની તક પૂરી પાડવાનો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, શિપ્રા વગેરે નદીઓનું […]

મહાકુંભમાં પ્રયાગરાજ જવા ખાસ ટ્રેનો દોડાવાતા ટ્રેક પર ટ્રાફિક જામની સ્થિતિ

ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી ટ્રેનો 7 કલાક મોડી પડી ટ્રાફિકની સ્થિતિ નિવારવા વાયા પ્રયાગરાજ થઈ નજીકના 7 સ્ટેશનો પર લઈ જવામાં આવે છે પ્રયાગરાજ રૂટ પર દર 5 મીનિટે એક ટ્રેન પસાર થાય છે અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાત સહિત દરેક રાજ્યોમાંથી પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે, મહાકુંભમાં કરશે પવિત્ર સ્નાન

અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારત ઉપરાંત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ […]

રેલવે દ્વારા મૌની અમાવસ્યા પર પ્રયાગરાજથી 364 ટ્રેનો દોડાવવામાં આવી: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં પવિત્ર સ્નાન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભારતીય રેલવેએ પ્રયાગરાજના વિવિધ સ્ટેશનોથી 364 આઉટવર્ડ ટ્રેનોનું સંચાલન કર્યું હતું, પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક જ દિવસમાં ટ્રેનો દોડાવવાનો આ એક નવો રેકોર્ડ છે. આ સાથે રેલવે દ્વારા આ સમયગાળા દરમિયાન 77 ઇનવર્ડ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી. બાહ્ય […]

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

વારાણસીથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જવા રવાના

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોનું ઘાડાપૂર. આ ધાર્મિક અવસર પર લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 150 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરીને અનુકૂળ બનાવી શકાય. સ્પેશિયલ ટ્રેનોમાં સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વધારાની […]

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું

લખનૌઃ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર […]

પ્રયાગરાજઃ સીએમ યોગી અને તેમના મંત્રીઓએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને આ માહિતી આપી. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “તત્રાભિષેકમ યહ કુર્યાત્ સંગમમે […]

પ્રયાગરાજઃ મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન,5 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે

પ્રયાગરાજઃ 29 જાન્યુઆરીના રોજ મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યાની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને વિદેશી યાત્રાળુઓને સલામત પરિવહન પૂરું પાડવા માટે, પ્રયાગરાજ કમિશનરેટ અને મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવશે. પાંચ દિવસ માટે શહેર અને મેળામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. […]

મહાકુંભ: મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે

લખનૌઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાવસ્યાની તૈયારીઓ અંગે ખાસ સૂચનાઓ આપી હતી. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ છે. તે દિવસે મહાકુંભમાં 8-10 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. સીએમ યોગીએ અધિકારીઓને વ્યવસ્થામાં વધુ સુધારો કરવા સૂચના આપી. મુખ્યમંત્રી યોગીએ છેલ્લા ત્રણ દિવસમાં મહાકુંભની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ પછી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code