1. Home
  2. Tag "prayagraj"

વારાણસીથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જવા રવાના

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોનું ઘાડાપૂર. આ ધાર્મિક અવસર પર લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 150 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરીને અનુકૂળ બનાવી શકાય. સ્પેશિયલ ટ્રેનોમાં સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વધારાની […]

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું

લખનૌઃ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર […]

પ્રયાગરાજઃ સીએમ યોગી અને તેમના મંત્રીઓએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને આ માહિતી આપી. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “તત્રાભિષેકમ યહ કુર્યાત્ સંગમમે […]

પ્રયાગરાજઃ મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન,5 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે

પ્રયાગરાજઃ 29 જાન્યુઆરીના રોજ મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યાની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને વિદેશી યાત્રાળુઓને સલામત પરિવહન પૂરું પાડવા માટે, પ્રયાગરાજ કમિશનરેટ અને મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવશે. પાંચ દિવસ માટે શહેર અને મેળામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. […]

મહાકુંભ: મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે

લખનૌઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાવસ્યાની તૈયારીઓ અંગે ખાસ સૂચનાઓ આપી હતી. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ છે. તે દિવસે મહાકુંભમાં 8-10 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. સીએમ યોગીએ અધિકારીઓને વ્યવસ્થામાં વધુ સુધારો કરવા સૂચના આપી. મુખ્યમંત્રી યોગીએ છેલ્લા ત્રણ દિવસમાં મહાકુંભની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ પછી, […]

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર મહાકુંભનો ભવ્ય પ્રારંભ, એક કરોડથી વધારે લોકોએ કુંભ સ્નાન કર્યું

પોષી પૂનમના દિવસે પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે. 144 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાનું આગવું માહાત્મય છે. ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભના પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.મહાકુંભમાં આશરે 40 કરોડ લોકો ઉમટી પડે તેવી શકયતા છે.  મહાકુંભમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં […]

મહાકુંભઃ પ્રયાગરાજમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને તંત્રએ ઉભુ કર્યું ગાઢ જંગલ

પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરના ઘણા ભાગોમાં ગાઢ જંગલો ઉગાડી રહ્યું છે. કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં શહેરમાં 55,800 ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. નૈની ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 63 પ્રજાતિઓના લગભગ 1.2 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે શહેરના સૌથી […]

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર છે. તીર્થસ્થાન તરીકે આ શહેરનું મહત્વ, જેને યોગ્ય રીતે ‘તીર્થરાજ’ અથવા યાત્રાધામ સ્થળોનો રાજા નામ આપવામાં આવ્યું છે, તેનું પ્રાચીન ગ્રંથો અને પ્રવાસવર્ણનોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રવાસી ઝુઆનઝેંગે પ્રયાગરાજને અપાર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઊંડાણનો પ્રદેશ […]

મહાકુંભ પ્રયાગરાજનો પૂર્ણિમાની તિથિ અને મહાશિવરાત્રી સાથે શું સંબંધ છે?

મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા, સૌથી જૂના અને ધાર્મિક તહેવારોમાંનો એક છે. જે ધર્મ, આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું આધ્યાત્મિક પ્રતીક છે. મહાકુંભનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનું મૂળ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઊંડાણમાં છે. આધુનિક યુગની અંધાધૂંધીમાં લાખો લોકોને એકસાથે લાવનારી શાંતિપૂર્ણ ઘટના પણ છે. મહાકુંભમાં, લાખો યાત્રાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે જેથી તેઓ […]

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code