1. Home
  2. Tag "prayagraj"

પ્રયાગરાજ: માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર લાખો ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર શુક્રવારે સવારે લગભગ છ લાખ લોકોએ અહીં ગંગા અને પવિત્ર સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે આજે સવારથી જ સંગમ વિસ્તારમાં સ્નાન કરનારાઓનું આવવાનું ચાલુ છે અને સવારે 10 વાગ્યા સુધી લગભગ છ લાખ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. […]

અહેમદ બંધુઓની હત્યા બાદ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વધારાયો, ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર

પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ આજે પ્રયાગરાજ માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસત અહેમદ ના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો બાદ જ તેના પિતા અતિક અને અશરફ ની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત […]

અતિક અને અશરફની હત્યા કરનાર 3 હુમલાખોરની અટકાયત

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. […]

માઘ મેળો 2023: પ્રયાગરાજમાં મૌની અસમાવસ્યા પ્રસંગ્રે 85 લાખ ભક્તોએ ગંગામાં ડુબકી લગાવી

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે યુપીના પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પ્રયાગરાજના સંગમ કિનારે મૌની અમાવસ્યાના અવસર પર લગભગ 85 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. જો કે, પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રને આશા છે કે, એક કરોડ લોકોએ સંગમ કિનારા ઉપર ડુબકી લગાવી હશે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. […]

યુપીમાં ડેન્ગ્યુનો માર,રાજધાની લખનઉમાં 1 હજાર 677 કેસ નોંધાયા,પ્રયાગરાજ બીજા નંબરે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 11 હજાર 183 દર્દીઓ મળી આવ્યા છે.લખનઉમાં સૌથી વધુ એક હજાર 677 કેસ નોંધાયા છે.બીજા નંબરે પ્રયાગરાજ છે. અહીં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા એક હજાર 543 છે.તે જ સમયે, ગાઝિયાબાદમાં 710 દર્દીઓ મળી આવ્યા છે.તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને ડેન્ગ્યુના દર્દીઓને સારવાર વિના પાછા ન મોકલવા […]

પ્રયાગરાજ: ઘરની છત ધરાશાયી થતાં 4નાં મોત, 6 ઘાયલ,સીએમ યોગીએ અકસ્માતમાં જીવ ગુમાવનારને 4 લાખનું વળતર આપવાની કરી જાહેરાત

લખનઉ:પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે બપોરે શહેરના મુતિગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હટિયા પોલીસ ચોકી પાસે આ અકસ્માત થયો હતો.અહીં સ્થિત એક મકાનની છત અચાનક ધરાશાયી થઈ હતી.ઘરની છત ધરાશાયી થતા કાટમાળ નીચે ચાર લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ફાયર […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]

ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક મકાનમાંથી દંપતિ અને 3 સંતાનોની લાશ મળી, રહસ્ય અકબંધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘરમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા અને 3 સંતાનોની ગળા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યાં હતા. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની […]

પીએમ મોદીએ પ્રયાગરાજમાં પહેરી હતી ફોજીની વર્ઘી  – હવે આ મામલે PMOને નોટિસ જારી કરાઈ, 2 માર્ચે સુનાવણી

પીએમ મોદીએ પહેરી હતી ફોજીની વર્ધી આ મામલે પીએમઓને ફટકારાઈ નોટિસ 2-જી માર્ચના રોજ આ મામલે સુનાવણી હાથ ઘરાશે   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે સતત સંપર્કમાં રહે છે, ક્યારેક સંવાદ યોજીને તો ક્યારેક જનતાને સંબોધિત કરીને તો ક્યારેક પોતાના મનકી બાતના કાર્યક્રમ થકી, જો કે પીએમ મોદીની પ્રસન્નતા માત્ર દેશમાં જ […]

મોદી સરકારની યુપીની મહિલાઓને સોગાદ, મહિલા સ્વ-સહાય જૂથને 1,000 કરોડ કર્યા ટ્રાન્સફર

યુપીમાં મહિલાઓને મોદી સરકારની ભેટ પીએમ મોદીએ મહિલા સ્વ-સહાય જૂથને 1000 કરોડ ટ્રાન્સફર કર્યા ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો નવી દિલ્હી: યુપીમાં મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પ્રયાગરાજમાં 1.60 લાખ મહિલા સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે. પીએમ મોદી અત્યારે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code