1. Home
  2. Tag "prayagraj"

પીએમ આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહિલાઓના સશક્તિકરણને લઈને થવા જઈ રહ્યો છે કાર્યક્રમ

વડાપ્રધાન આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત 200થી વધુ પૂરક પોષણ ઉત્પાદન એકમોનો કરશે શિલાન્યાસ 2 લાખથી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં આપશે હાજરી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર એટલે કે આવતીકાલના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ, મહિલાઓને, ખાસ કરીને પાયાના સ્તરે, તેમને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને સશક્ત બનાવવાના […]

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના 5 સભ્યોના મોત

લખનૌઃ પ્રયાગરાજના નવાબગંજમાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રૃંગવેરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસના […]

પ્રયાગરાજની ગંગા થી લલિતપુરની બેતવા વચ્ચે પણ સી પ્લેન સેવાના આરંભ માટે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી

ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ એર કનેક્ટિવિટી વધારવા પર ભાર ગંગા પ્રયાગરાજ થી બેતવા-લલિતપુ- વચ્ચે સી પ્લેન આરંભની કવાયત   દિલ્હીઃ- દેશભરના કેટલાક સ્થાનો પર સી પ્લેનની સેવાનો આરંભ થયો છે, આ સી પ્લેનની સેવાથી બે સ્થળો વચ્ચેના અતંરને ઘટાડી શકાય છે ત્યારે હવે શ્રદ્ધાળુંઓનું પસંદગીનું સ્થળ પ્રયાગરાજમાં પણ સી પ્લેન સેવાનો આરંભ થવાની […]

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું

વર્ષ 2019ના પ્રયાગરાજ કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ તંબુની સુવિધા આપતી લલ્લુજી એન્ડ સન્સે કથિતપણે 109 કરોડના ભ્રષ્ટાચાર આચર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા કંપની 5 વર્ષ માટે થઇ બ્લેકલિસ્ટ પ્રયાગરાજ: વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. 109 કરોડના ભ્રષ્ટાચાર મામલે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ […]

પ્રયાગરાજ કુંભ: સંગમમાં મોટી દુર્ઘટના ટળી

પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન મોટી દુર્ઘટના થતા-થતાં રહી ગઈ. શનિવારે સવારે સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી ગઈ હતી. આ હોડીમાં નવ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેવી આ દુર્ઘટના થઈ કે તરત એનડીઆરએફ અને મરજીવાઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કુંભમેળા દરમિયાન એક તરફ જ્યાં રામમંદિર મામલે સાધુ-સંતો મન કી બાત કરી રહ્યા છે અને તેના પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code