1. Home
  2. Tag "preparations"

અમદાવાદઃ હર્ષ સંઘવીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવી

અમદાવાદઃ અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં […]

ભાજપે ચૂંટણીના પરિણામો પહેલા જ વિજ્યોત્સવ તૈયારીઓ શરૂ કરી, ઢોલી-બેન્ડવાજા બુક કર્યા,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતી કાલ તા. 8મી ડિસેમ્બરને ગુરૂવારે જાહેર થશે. હાલ એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપ બહુમતી મેળવશે. ત્યારે ભાજપ દ્વારા વિજ્યોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારોએ તો ઢોલી અને બેન્ડવાજાવાળાને બુક કરી દીધા છે. અને વિજ્ય સરઘસોમાં મોટી સંખ્યામાં સમર્થકોને એકઠા કરવાનું આગોતરૂ આયોજન કર્યું છે. ઉપરાંત ગુલાબના […]

36મી નેશનલ ગેઈમ્સની તૈયારીઓ, 17 સ્થળોએ વિવિધ 36 રમતો રમાશે, CMએ કરી સમીક્ષા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આગામી તા. 27મી સપ્ટેમ્બરથી યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રમત-ગમત રાજ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સાત વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ […]

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર […]

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર સાતમ-આઠમના ભવ્ય લોકમેળાની શરૂ થઈ તૈયારીઓ

રાજકોટઃ કોરોનાને કારણે બે વર્ષથી રંગીલા રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો યાજી શકાયો નહતો. આ વર્ષે રાજકોટનો સાતમ-આઠમનો લોકમેળો ભારે ઉત્સાહ અને ઉમંગથી યોજાશે. લોકમેળાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સના મેદાનમાં પાણી ભરાયા છે, ત્યાં મોરમ નાખવામાં આવી રહી છે. તેમજ મંડપ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન પર યોજાતા […]

રંગાલા રાજકોટના જન્માષ્ટમીના મેળાની તૈયારીઓ, સ્ટોલના ભાડા કે સંખ્યા વધારાશે નહી, કલેક્ટર

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો પાંચ દિવસનો લોક મેળો યોજાતો હોય છે. આમ તો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો મેળાઓ ગામે ગામ યોજાતા હોય છે પણ રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. મેળાની તૈયારીઓ મહિનાઓથી શરૂ કરી દેવામાં આવી છે. રાંધણ છઠ્ઠથી પરંપરાગત ભવ્ય અને ભાતીગળ લોક મેળો યોજાશે અને તેમાં સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મ નું વિતરણ આગામી […]

ઉત્તરાખંડઃ કાંવડ યાત્રાની તડામાર તૈયારીઓ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તેવી શકયતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવતા શ્રાવણ મહિનામાં પવિત્ર કાંવડ યાત્રા યોજાશે. બે વર્ષથી આ યાત્રા બંધ રહી હોવાથી ચાલુ વર્ષે લાખો લોકો આ યાત્રામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે. પવિત્ર મહિનાથી કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે, […]

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code