1. Home
  2. Tag "President Draupadi Murmu"

સૌર ઉર્જા સશક્તિકરણ અને સમાવેશી વિકાસનું પણ પ્રતીક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભા (ISA)ના આઠમા સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ISA માનવતાની સહિયારી આકાંક્ષાને મૂર્તિમંત કરે છે – સૌર ઉર્જાને સમાવેશ, આદર અને સામૂહિક સમૃદ્ધિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાની. રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન સમગ્ર વિશ્વને અસર કરી […]

વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 61 માં પદવી દાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકા બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મ નિર્ભરતાના સંવાહક ગણાવ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને બાહ્ય પરિસ્થિતિથી હતાશ ન થઈ હિંમત રાખી ઉચ્ચ આદર્શ સાથે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા હાકલ કરી હતી. મુર્મૂએ ગુજરાતના ઉદ્યમીઓને દેશમાં જ નહીં પરંતુ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિ મુર્મુ ગુરૂવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહેચ્યા હતા, રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતુ, રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વેરાવળઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરૂવારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે, દ્રોપદી મુર્મુ સોમનાથ મહાદેવજીના દર્શન કરી ધ્વજારોહણ કરશે, રાષ્ટ્રપતિના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે. અને ત્યારબાદ સોમનાથ મહાદેવજીના દર્શન માટે જશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને વહિવટી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયાજીમાં પરિવાર સાથે પિંડદાન કર્યું, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયાજીમાં વિષ્ણુપદ મંદિરમાં તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે પિંડ દાન કર્યું,. તેઓ એક ખાસ ફ્લાઇટ દ્વારા ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. ત્યારબાદ રોડ માર્ગે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે વિષ્ણુપદ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે પિંડદાન કર્યું રાષ્ટ્રપતિના પિંડદાન માટે જિલ્લા વહીવટીતંત્રે વિષ્ણુપદ મંદિર સંકુલમાં ખાસ વ્યવસ્થા કરવામાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ વિધેયક, આવકવેરા કાયદો 2025, કરવેરા કાયદા (સુધારા) અધિનિયમ 2025, મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) અધિનિયમ 2025, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ 2025 અને ભારતીય બંદરો અધિનિયમ 2025નો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ અને ઝંડી બતાવી.આ પ્રસંગે સંક્ષિપ્ત સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રમતગમત શિસ્ત, નિશ્ચય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપે છે. રમતગમતમાં લોકો, પ્રદેશો અને દેશોને જોડવાની અનોખી શક્તિ છે. ભારતમાં રમતગમત રાષ્ટ્રીય એકતાનું એક શક્તિશાળી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘MSME દિવસ’ ની અધ્યક્ષતા કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શુક્રવારે ‘MSME દિવસ’ ની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશભરના MSMEને સંબોધિત કરશે. CGTMSE દ્વારા MSMEને આપવામાં આવેલી 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ દરમિયાન, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોના વિલંબિત ચુકવણી સંબંધિત ફરિયાદોના ઓનલાઈન નિરાકરણ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. સૂક્ષ્મ, […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પીએમ મોદી સહિતના મહાનુભાવોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે મુર્મુને દેશના કરોડો લોકોને પ્રેરણા આપનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. પીએમ મોદી ઉપરાંત, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓએ પણ રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા શુભેચ્છા પાઠવી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા પાઠવી છે. બંનેએ એક્સ-પોસ્ટ દ્વારા તેને સંવાદિતા અને શાંતિના તાંતણામાં વણાયેલો તહેવાર ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે કે, “ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે હું બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ તહેવાર બલિદાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code