મ્યાનમાર પોતાના પ્રદેશનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા દેશે નહીં: રાષ્ટ્રપતિ ઓ મીન આંગ લાઈ
નવી દિલ્હી, 02 જૂન 2026: Myanmar મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ હ્લેઇંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાતરી આપી છે કે મ્યાનમારની ભૂમિનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવશે નહીં. નવી દિલ્હીમાં બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, ઊર્જા અને કનેક્ટિવિટી પર ચર્ચા કરી હતી. આંગ હ્લેઇંગ ભારતની પાંચ દિવસની મુલાકાતે છે. વાટાઘાટો પછી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું […]


