1. Home
  2. Tag "President Ramnath kovind"

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે

જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકારશે   રાજકોટ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે.એ અગાઉ સવારે 10:20 કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા […]

રાષ્ટ્ર્પતિ કોવિદં 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેશે – માધવપુરના ભાતીગળ મેળાનો કરાવશે આરંભ

રાષ્ટ્રપતિ કોવિંગ 10 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે પોરબંદરના માધવપુર ખાતે ભાતીગળ મેળાનો આરંભ કરાવશે અમદાવાદઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવનારી 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેનાર છે, આ દરમિયાન તેઓ દ્રારકા પણ જશે જ્યાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે.આ સાથે જ તેઓ પોરબંદરના પ્રાચીન મેળાના આયોજનનો પણ ભાગ બનશે ઉલ્લેખનીય છે કે ચૈત્રમાસ રામનવમીના દિવસથી લઈને […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો કરશે એનાયત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે સમારોહ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં આપશે પુરસ્કાર    દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઈન્વેસ્ચટિચર સમારોહ-II માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે.આજના ઇન્વેસ્ટિચર સમારોહમાં અગ્રણી પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તાઓ હશે – ડૉ. પ્રભા અત્રે […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગરની મુલાકાત કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આજે રાષ્ટ્રપતિ જામનગરની લેશે મુલાકાત INS વાલસુરા નેવી ખાતે એવોર્ડ કાર્યક્રમમાં રહેશે હાજર  જામનગર :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાત લેશે અને INS વાલસુરા નેવી ખાતે એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મિલીટરી ઈન્સ્ટીટ્યુશનનો હાઈએસ્ટ ઓનર પ્રેસિડેન્સિયલ કલર્સ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે […]

પીએમ મોદીની સુરક્ષામાં છીંડાથી રાષ્ટ્રપતિ પણ ચિંતિત, પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમગ્ર ઘટનાથી અવગત કર્યા

પીએમની સુરક્ષામાં ચૂકથી રાષ્ટ્રપતિ ચિંતિત પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમગ્ર ઘટનાની જાણકારી આપી કાલે આ મામલે સુપ્રીમમાં થશે સુનાવણી નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સામે આવેલી સુરક્ષામાં ચૂકને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ ત્યારબાદ પીએમને મળવા માટે બોલાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદને ઘટનાની સંપૂર્ણ માહિતી […]

અંતે ત્રણ કૃષિ કાયદા રદ થયા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અંતિમ મોહર લગાવી

આખરે રદ થઇ ગયા ત્રણ કૃષિ કાયદા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર લગાવી અંતિમ મોહર 1 વર્ષથી ખેડૂતો કરી રહ્યા હતા કાયદાનો વિરોધ નવી દિલ્હી: ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. અંતે કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ હવે આ ત્રણ કૃષિ કાયદાઓ રદ […]

સ્વચ્છ સર્વેક્ષણ 2021- રાષ્ટ્રપતિ કોવિંદે દેશના 342 શહેરોને કર્યા સમ્માનિત ,સતત પાંચમી વખત પ્રથમ ક્રમે ઈન્દોર શહેર

સ્વચ્છ સર્વેક્ષણ 2021 મા 342 શહેરોનો સમાવેશ રાષ્ટ્રપતિ કોવિંદે શહેરોને કર્યા સમ્માનિત ઈન્દોર શહેર પ્રથમ નંબરે   દિલ્હીઃ- આજે દેશના 342 સ્વચ્છ શહેરોનું સન્માન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શહેરોને ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021’માં સ્વચ્છ અને કચરા મુક્ત હોવા માટે સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. જેમાં ઈન્દોર શહેરનું સ્થાન પ્રથમ આવ્યું છે. આ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસેઃ પ્રથમ દિવસે ગાંઘીનગર રાજભવન ખાતે રોકાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે હાઈકોર્ટની મુલાકાત પણ લેશે આર્થિક રીતે નબળા વર્ગના એક હજારથી વધુ પરિવારોને મકાનોનું કરશએ વિતરણ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવનાર છે. કોવિંદ તેમની મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં રાજભવન ખાતે રોકાશે અને આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો માટે હાઈ ટી […]

આજે વિજયાદશમીનો પર્વ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી:દેશભરમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનો પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે જ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ […]

જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર-લદ્દાખની મુલાકાત કરશે આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લેશે 26 જુલાઇના રોજ કારગિલ વિય દિવસ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે નવી દિલ્હી: આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ 26 જુલાઇના રોજ દ્રાસ યુદ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code