1. Home
  2. Tag "Primary Schools"

પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીને બદલે હવે દર 3 મહિને હોલિસ્ટિક પરીક્ષા લેવાશે

પહેલા સત્રમાં રચનાત્મક-બીજામાં મૂલ્યાંકન, વાલી-ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે, પ્રાઇમરી સ્કૂલોમાં હવે ભણવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાશે, બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન કરાશે અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓને ભણવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાંમ આવશે. હાલમાં ચાલતી એકમ કસોટી પદ્ધતિને રદ […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની એકમ કસોટીનો કાલથી પ્રારંભ થશે

એકમ કસોટી તા. 17થી 21 માર્ચ સુધી લેવાશે તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શિક્ષણ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાશે ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલે તા. 17મી માર્ચથી એકમ કસોટીનો પ્રારંભ થશે. વિવિધ વિષયોની એકમ કસોટી તા. 21 માર્ચ સુધી ચાલશે, અગાઉ ળિક્ષણ વિભાગ દ્વારા એકમ […]

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પ્રથામાં ફેરફાર માટે કમિટીની રચના

અમદાવાદઃ રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું નવી શિક્ષણ નીતિ મુજબ મૂલ્યાંકન કેવી રીતે કરવું તે માટે રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી પ્રારંભ

નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે, ધો-3થી 5ની 40 ગુણ અને ધોરણ-6થી 8ની 80 ગુણની પરીક્ષા લેવાશે, સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગાંધીનગરઃ નવરાત્રીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ  તારીખ 17મી, સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની સંત્રાતનો પ્રારંભ થશે. ગાંધીનગર જિલ્લામાં  અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જોકે તેમાં ધોરણ-3થી […]

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા

21 દિવસના દિવાળી વેકેશનનો ધનતેરસથી થશે પ્રારંભ, ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 14મી ઓક્ટોબરથી લેવાશે, ઉત્તવહીઓનું મૂલ્યાંકન શાળા લેવેલ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 17મી ઓકટોબરથી થશે. અને તા. 25મી ઓકટોબર સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી […]

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોનું મહેકમ નક્કી કરી નિયમ મુજબ બદલીની કાર્યવાહી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ 7000 આચાર્યોની ભરતી કરવામાં આવી હતી.12 વર્ષ સુધી બદલીના કોઈ નિયમો ન બનાવાતા આચાર્યોને એકજ શાળામાં ફરજ બજાવવી પડી છે. અ અંગે શાળાના આચાર્યોની લડત બાદ  શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ નિયમોના આધારે 31 જુલાઈની સ્થિતિએ મહેકમ […]

પ્રાથમિક શાળાઓમાં મહેકમ મંજુર થયા બાદ ખાલી પડેલી જગ્યા પર જ્ઞાનસહાયકોની ભરતી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર કરીને ફિક્સ પગારથી સેવા લેવામાં આવી છે. રાજ્યમાં 11 હજાર જ્ઞાન સહાયકની મુદત 31મી જુલાઇના રોજ પૂરી થઇ છે. આ તમામ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતાં કરી છે કે, […]

સુરત જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ, ભાષા અને સા. વિજ્ઞાનના 96 શિક્ષકો ઓછા

સુરતઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા સરકારે જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લીધે બાળકોના સિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સુરત શહેરની પ્રાથમિક શાળાઓમાં 72 શિક્ષકોની ઘટ છે. જ્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ છે. જેમાં  સૌથી વધુ ભાષાના 26 શિક્ષકો સામાજિક વિજ્ઞાનના […]

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને તિથિ ભોજન આપવા તંત્રએ કર્યો આદેશ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.26મીથી ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાશે. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને લોક ભાગીદારીથી તિથિ ભોજન મળી રહે તે માટે આયોજન કરવા પી એમ પોષણ યોજનાના કમિશનરે આદેશ કર્યો છે. જુદા જુદા તહેવારો, જન્મ દિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવે છે. તેજ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code