પ્રધાનમંત્રીએ જન ઔષધિ દિવસ પર પોષણક્ષમ આરોગ્યસંભાળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
નવી દિલ્હીઃ જન ઔષધિ દિવસના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી દવાઓ પૂરી પાડવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું હતું કે, જન ઔષધી દિવસ લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની અમારી […]