1. Home
  2. Tag "Privatization"

પાકિસ્તાનમાં હવે એરપોર્ટ અને પાવર સેક્ટરના ખાનગીકરણની તૈયારીઓ

ઈસ્લામાબાદ, 24 ડિસેમ્બર 2025 : Pakistan economic crisis આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ’ (PIA) ના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આરિફ હબીબ કન્સોર્ટિયમે 135 અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે રૂ. 4317 કરોડ) ની સૌથી ઊંચી બોલી લગાવીને PIA ને ખરીદી લીધી છે. PIA ના વેચાણ બાદ હવે પાકિસ્તાન […]

કંગાળ પાકિસ્તાન સરકારી એરલાઇન PIA વેચશે, 23 ડિસેમ્બરે લાઈવ હરાજી થશે

પાકિસ્તાનની આર્થિક હાલત એટલી હદે બગડી ગઈ છે કે તેને પોતાની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) પણ વેચવી પડી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે, 23 ડિસેમ્બર 2025ના રોજ આ એરલાઇનની હરાજીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ નિર્ણય IMFના કડક દબાણ અને બેલઆઉટ પેકેજની કડક શરતોના કારણે લેવામાં આવ્યો છે. PIAને […]

દક્ષિણ કોરિયામાં રાજ્ય માલિકીની કંપનીઓના ખાનગીકરણને નિયંત્રિત કરતા નિયમોમાં સુધારો કરાશે

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે સરકારને રાજ્ય માલિકીની કંપનીઓના ખાનગીકરણને નિયંત્રિત કરતા નિયમોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે દલીલ કરી કે જાહેર અભિપ્રાયને ધ્યાનમાં લેવો જોઈએ. લીએ કેબિનેટની બેઠકમાં આ જાહેરાત કરી હતી, જ્યારે સરકારી સંપત્તિઓના વેચાણને રોકવા માટે કટોકટી નિર્દેશ જારી કર્યો હતો. તેમનું માનવું હતું કે આ સંપત્તિઓ નુકસાનમાં વેચાઈ રહી છે. યોનહાપ […]

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ, એક જ રસોડામાં બનાવેલું ભોજન દરેક શાળાએ મોકલવાનું આયોજન, શાળાથી 50 કિમી દૂરથી મોડી રાતે બનાવેલું ભોજન બપોરે 2 વાગ્યે બાળકોને પીરસાય છે સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ […]

કેજરિવાલના મનમાં આબકારી નિતિને મામલે પહેલાથી જ ખાનગીકરણનો વિચાર હતોઃ CBI

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તાજેતરમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં જણાવ્યું છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ નીતિ ઘડવા અને અમલીકરણ સંબંધિત ગુનાહિત કાવતરામાં સામેલ હતા”. સીબીઆઈએ આ કેસમાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરીને તેની તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે. તેમણે […]

ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષોમાં ગુજરાતના અન્ય બે એરપોર્ટ વડોદરા અને સુરતનું પણ ખાનગીકરણ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારનું મેનેજમેન્ટ કાચું પડતું હોવાથી કેન્દ્રએ એરપોર્ટની જવાબદારી પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને પગલે દેશના વિવિધ એરપોર્ટને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આગામી વર્ષોમાં […]

ગુજરાતના બે એરપોર્ટનું ખાનગીકરણ થાય તેવી શકયતાઓ, મુસાફરોને વધારે સુવિધાઓ મળશે

દેશના 25 એરપોર્ટનું થશે ખાનગીકરણ ચાર તબક્કામાં કરાશે કામગીરી ડોમેસ્ટિક-ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલશે અમદાવાદઃ દેશના વિવિધ એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કવાયત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતના સુરત સહિત બે એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી આ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળવાની આશા વ્યક્ત […]

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સંલગ્ન 9 ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે NSUI નો વિરોધ

સુરત: રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને પધરાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોના વિરોધ બાદ હવે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના અધ્યાપકો પણ વિરોધમાં જોડાયા છે. ત્યારે આ વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ જોડાયું છે. એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ […]

ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાયઃ પિયુષ ગોયેલ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે. લોકસભામાં […]

સરકાર BOI સહિત આ ચાર બેંકોનું કરશે ખાનગીકરણ, ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થશે

સરકારે બેંકોના ખાનગીકરણ માટે ચાર બેંકોનો શોર્ટલિસ્ટ કરી બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક થઇ શોર્ટલિસ્ટ આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે છે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ચાર મિડ સાઇઝ બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોનુસાર આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code