1. Home
  2. Tag "priyanka gandhi"

પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ઉમેદવાર બનશે, તો કોણ હશે ભાજપના ઉમેદવાર?

રાયબરેલી: ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં લોકસભાની ચૂંટણી રાજનીતિ ગરમાય છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં નહીં ઉતરવાનો ફેંસલો કર્યો છે. સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવાના છે. સોનિયા ગાંધીના રાયબરેલીથી ઉમેદવારી છોડવાના દાવા સાથે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ ઉમેદવાર બને તેવી શક્યતાની ચર્ચા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના રાયબરેલી પહોંચવા પર મોટી ઘોષણાની શક્યતાની પણ અટકળો […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

રાજસ્થાનમાં કોંગ્રેસે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો કર્યો વાયદો

જયપુર ઃ આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છએ અનેક રાજ્યોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીઘી છએ તો સાથએ જ દરેક પાર્ટી આ ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચૌંટીનું જોર લગાવતી જોવા મળી રહી છએ ત્યારે ખાસ કરીને કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છએ જે […]

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. […]

વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો તેજ બન્યાં, બહેન પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાઈ ?

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ શક્યતાને પગલે યુપીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. પરંતુ હવે તેમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ […]

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ દેખાતા નથીઃ અનુરાગ ઠાકુર

લખનૌઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રિત સૂત્ર આપ્યું હતું, પરંતુ જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ બને છે ત્યારે તે ક્યારેય દેખાતી નથી. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના દરેક સહયોગી કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉત્તરપ્રદેશમાં પહોંચી, પ્રિયંકા ગાંધીએ રાહુલને યોધ્ધા ગણાવ્યાં

લખનૌઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે પ્રિયંકાએ રાહુલને કહ્યું – મને તમારા પર ગર્વ છે. मेरे बड़े भाई… तुम पर गर्व है ❤️ तुम एक योद्धा हो 💪 pic.twitter.com/EaDHmTY0q3 — Congress (@INCIndia) […]

મધ્યપ્રદેશઃ ભારત જોડો યાત્રામાં જોડાયેલા પ્રિયંકા ગાંધીએ કાર્યક્રમમાં ફેરફાર થયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાંથી હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. તેમજ તેઓ ચાર દિવસ આ યાત્રામાં સામેલ થવાના હતા જો કે, આજે અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થતા બે દિવસ બાદ આજે શનિવારે પ્રિયંકા ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા. દક્ષિણ ભારતથી શરૂ થયેલુ ભારત જોડા યાત્રા […]

પ્રિયંકા ગાંધી વર્ષ 2008માં જેલમાં નલિનીને મળ્યાં હતા અને પિતા રાજીવ ગાંધીની હત્યા વિશે પૂછ્યું હતું

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ તેના ગુનેગારોને મુક્ત કરવાનું છે. આ હત્યા કેસના ગુનેગારોમાંથી એક નલિની શ્રીહરન છે. તેણે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ તેમને 2008માં જેલમાં મળ્યા ત્યારે તેમના પિતાની હત્યા વિશે પૂછ્યું હતું. નલિનીએ કહ્યું કે હું જે પણ જાણતી હતી તે પ્રિયંકાને જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code