1. Home
  2. Tag "problem"

પપૈયાના 5 ફાયદા નહીં જાણતા હોવ, હૃદય રોગથી લઈને પ્રોસ્ટેટ કેન્સર સુધીની દરેક સમસ્યા માટે રામબાણ

હાલની મોસમમાં પેટની સમસ્યાથી પરેશાન છો, તો પપૈયું ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બીજા ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. પાકેલું પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બે […]

કિડનીમાં પથરીની સમસ્યા છે તો આ 5 બેસ્ટ યોગાસનો કરો, આરામ મળશે

કિડનીમાં પથરીને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ એક એવો પદાર્થ છે જે સખત બની જાય છે અને શૌચાલયના માર્ગમાં અટવાઈ જાય છે. યોગ કરવાથી કિડનીમાં પથરીની દિક્કત થાય છે તો કરોડરજ્જુ અને પેટના સ્નાયુઓમાં તણાવ અને દુખાવો થાય છે. જેના કારણે ટોયલેટના રસ્તે પથરી નિકળી જાય છે. યોગ કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય […]

આ પત્તા જે સ્કિન સબંધીત દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ

ખીલ મુક્ત અને ગ્લોઈંગ સ્કિન કોને નથી જોઈતી અને સ્કિન સંબંધિત આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જે આપણી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. એવા પાંદડા વિશે જાણો જે માત્ર હેલ્થ માટે જ નહી પણ સ્કિન માટે પણ ફાયદાકારક છે કે સ્કિન સંબંધિત દરેક સમસ્યાને દૂર કરવામાં મહત્વપૂર્ણ […]

વાળ ખરવાની સમસ્યા દૂર થશે, રોજ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

મોટાભાગ યુવાનો વાળ ખરવાથી પરેશાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો, તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ભોજન સાથે દહીંનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, તેમાં વિટામિન અને […]

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. ઉનાળાની ઋતુ આવતા […]

રમા એકાદશી પર કરો આ સરળ ઉપાય,મળશે દરેક સમસ્યાનું સમાધાન

સનાતન ધર્મમાં એકાદશી તિથિનું મહત્ત્વનું સ્થાન છે. આ દિવસે ભક્તો પૂજા અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે રમા એકાદશીનું વ્રત 09 નવેમ્બર 2023 ગુરુવારે એટલે કે આજે કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકસાથે કરવામાં આવે છે, જે સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ધન લાભના […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]

જો ઘરમાં આ તકલીફ જોવા મળે તો સમજી જાવ કે છે કોઈ વાસ્તુદોષ

વાસ્તુશાસ્ત્રમાં માનવાવાળો વર્ગ આપણા દેશમાં મોટી સંખ્યામાં છે, પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને આ બધી વાતો વિશે જાણ નથી અને તેઓ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી પૈસા અયોગ્ય રીતે એટલે કે નુક્સાન કે બીમારીઓમાં જતા હોય તો સમજી જાવ કે ઘરમાં કઈક તો ખોટુ […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

આ કારણોસર આવે છે હાડકામાં સોજો,જાણો કેવી રીતે બચી શકાય આ સમસ્યામાંથી

હાડકાં સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘણી વખત લોકો હાડકામાં સોજા આવવા પાછળનું કારણ સમજી શકતા નથી જેના કારણે તેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.આ સમસ્યાને મેડિકલ ભાષામાં ઓસ્ટિઓમેલિટિસ કહેવામાં આવે છે.આ એક પ્રકારનો ચેપ છે જે લોહી દ્વારા હાડકાં સુધી પહોંચે છે.આ સમસ્યા ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code