1. Home
  2. Tag "Program"

ગાંધીનગરમાં રવિવારે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ કાર્યક્રમ યોજાશે

2525 પર્યાવરણપ્રેમી શિક્ષકોને સન્માનિત કરાશે રાજ્યના 33 જિલ્લામાં  ‘હું છું પર્યાવરણ સંરક્ષક‘ને વધુ વેગ અપાશે, લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો ઉદ્શ્ય ગાંધીનગરઃ ‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.27 એપ્રિલ રવિવારના રોજ સવારે 8.00 થી સાંજના 7.૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં […]

‘મન કી બાત’ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે, પીએમ મોદીએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ પીએમ મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકોને તેમના સૂચનો શેર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી કે, આ મહિનાના ‘મન કી બાત’ માટે વ્યાપક સૂચનો મેળવીને તેઓ ખુશ છે. તેમણે પોસ્ટમાં લખ્યું, “આ […]

ફિલ્મ અભિનેત્રી રેખાએ એક કાર્યક્રમમાં અક્ષય કુમારને કર્યો ઈગ્નોર, વીડિયો વાયરલ થયો

બોલિવૂડ સેલેબ્સના નામ ઘણીવાર કોઈને કોઈ સાથે જોડવામાં આવે છે. કેટલાક લિંકઅપ્સ હંમેશા યાદ રહે છે. જ્યારે પણ બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાનું નામ લેવામાં આવે છે, ત્યારે અમિતાભ બચ્ચનનું નામ આપમેળે જ લેવામાં આવે છે. અમિતાભ બચ્ચન ઉપરાંત, રેખાનું નામ ઘણા અન્ય કલાકારો સાથે જોડાયું છે. અક્ષય કુમાર પણ તેમાંથી એક છે. રેખા અને અક્ષયે […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 111મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મહિનાના લાંબા અંતરાલ બાદ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ કર્યો. મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ હતો. આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવી […]

સાયબર સુરક્ષિત ભારત અંતર્ગત સીઆઇએસઓ ડીપ ડાઇવ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ની ‘સાયબર સુરક્ષિત ભારત’ પહેલની પરિકલ્પના સાયબર-અપરાધ વિશે જાગૃતિ ફેલાવવા અને તમામ સરકારી વિભાગોમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ (સીઆઇએસઓ) અને ફ્રન્ટલાઇન આઇટી અધિકારીઓની ક્ષમતાઓનું નિર્માણ કરવાના મિશન સાથે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સાયબર ક્રાઇમના વધતા જતા દૂષણને નાથવા માટે પર્યાપ્ત સલામતી પગલાં સુનિશ્ચિત કરવાનો હતો અને સંસ્થાઓને તેમના […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જાણો કાર્યક્રમ

અયોધ્યામાં આજથી રામ લલ્લાના જીવના અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, રામ નગરી અયોધ્યામાં ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ વચ્ચે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વિગતવાર કાર્યક્રમની માહિતી શેર કરી છે. ટ્રસ્ટે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વિગતો આપી છે. વિવિધ તબક્કામાં યોજાનાર કાર્યક્રમોની માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ […]

ઉત્તમ લીડરશીપ હોય તો મુશ્કેલ સ્થિતિમાં પણ સરળતાથી બહાર આવી શકાય છેઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ પબ્લિક હેલ્થ માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવાના હેતુથી ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં 50 સિનીયર કેડર અધિકારીઓને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું […]

એશિયા કપના કાર્યક્રમની સામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ એશિયા કપના કાર્યક્રમની જાહેરાત સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. પહેલીવાર હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહેલા એશિયા કપના કાર્યક્રમને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે. જેમાં સૌથી પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બટ્ટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ […]

અમેરિકા : રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો

વોશિંગ્ટનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીના એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓએ વિક્ષેપ નાખ્યો હતો. આ કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલીસ્તાનનો ઝંડો લહેરાવીને સુત્રોચ્ચાર કર્યાં હતા. એટલું જ નહીં ખાલિસ્તાની આતંકવાદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેરિકાની મુલાકાત દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code